- મનોરંજન
22 વર્ષની ટીવી અભિનેત્રી રીમ શેખે બ્લેક મોનોકિનીમાં બીચ પર લગાવી આગ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રીમ શેખ હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંની તસ્વીરોથી દરેકનું ધ્યાન ખેંચી રહી છે. 22 વર્ષની રીમ હંમેશાં તેના સ્ટાઇલિશ લૂકથી તેના ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રીએ બ્લેક મોનોકિનીમાં સનબાથ કરતી પોતાની અદભૂત તસવીરો શેર…
- મોરબી
મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો
મોરબીઃ મોરબી જીલ્લામાં એક તરફ બેરોકટોક પાણી ચોરી થાય છે, તો બીજી તરફ ગામડાઓમાં જરૂરી પાણીનો પુરવઠો પહોંચતો નથી. જેને પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના ૧૪ ગામોમાં ઓચિંતા ચેકિંગ કરતા હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના ૧૨૫…
- નેશનલ
ડ્યૂટી પર જતી નર્સ સાથે આડાસંબંધમાં દુષ્કર્મ બાદ ચાર લોકોએ કર્યું આવું કૃત્ય
જાલૌનઃ ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક નર્સ સામે ક્રૂરતાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ફરજ પર જતી સ્ટાફ નર્સે દાવો કર્યો કે તેને મોટરસાયકલ પર સવાર લોકોએ અટકાવી હતી. તે પછી, તેઓ તેને ઝાડીઓમાં ખેંચી ગયા. જ્યાં તેણીને માર મારવામાં આવ્યો હતો…
- અમદાવાદ
ખ્યાતિ કાંડઃ ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, ડૉ. વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે રદ્દ
અમદાવાદઃ શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સરકાર પીએમજેએવાય કાર્ડમાં થતાં ઑપરેશનને લઈ એક માર્ગદર્શિકા બનાવી રહી છે. જેનો અમલ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
કરાચીઃ પાકિસ્તાને ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પોતાને ત્યાં યોજવા ત્રણ શહેરમાં સ્ટેડિયમોના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરે એ મુદ્દે પાકિસ્તાનને આ સ્પર્ધા રદ કરવી પરવડે એમ નથી. એમ છતાં પાકિસ્તાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદથી 950 MSMEને મોટું નુકસાન, 368 કરોડની સહાય
ગાંધીનગરઃ હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી કે, ગુજરાતમાં ભારે વરસાદથી 950 લઘુ, નાના અને મધ્યમ એકમો (MSME)ને ભારે નુકસાન થયું છે. જેના માટે ગુજરાત સરકાર…
- નેશનલ
ઉદયપુરમાં રાજવી પરિવારનો વિવાદ વકર્યોઃ જિલ્લા મેજિસ્ટ્રેટ કર્યો જારી કર્યો નવો આદેશ
ઉદયપુરઃ મેવાડના પૂર્વ રાજપરિવારના વિશ્વરાજ સિંહના પરંપરાગત રાજતિલક બાદ ઉદયપુરના સિટી પેલેસ સ્થિત પ્રયાગગિરી મહારાજની ધૂણીના દર્શન માટે ત્રણ દિવસથી ચાલ્યા આવતાં વિવાદનો બુધવારે સાંજે અંત આવ્યો હતો. જોકે, આજે સવારથી જ સિટિ પેલેસ માર્ગના બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા. તેમજ…
- નેશનલ
નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાનો લાભ મળતા મની લૉન્ડરિંગના આરોપીને જામીન
મુંબઈ: અગાઉના સીઆરપીસી કાયદા હેઠળ બે વખત જામીન નકારાયા બાદ મની લોન્ડરિંગના આરોપીએ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) હેઠળ અરજી કરતા પીએમએલએની વિશેષ અદાલત તરફથી તેને રાહત મળી હતી.અરજદાર વિનોદ ચતુર્વેદી સામેના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળના…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદનો ગુંચવાડો હજી સુધી ઉકેલાયો નથી ત્યારે રાજ્યની આગામી કેબિનેટ અંગેની જાણકારી સામે આવી રહી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો મુખ્ય પ્રધાનપદ સહિત ભાજપ પાસે કુલ 23 પ્રધાનપદ હોઈ શકે છે, એકનાથ શિંદે પાસે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્ર પછી હવે અજિત પવારની નજર દિલ્હીની ચૂંટણી પર
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે એનસીપીના વડા અજિત પવારે ગુરુવારે એવી જાહેરાત કરી છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો પાછો મેળવશે.એનસીપીની ઓફિસમાં સ્વાગત સમારંભમાં હાજરી આપ્યા બાદ તેમણે મહારાષ્ટ્રની…