- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
શિંદેના ચહેરાથી મહાયુતિને ફાયદો થયો, અમને ગૃહ મંત્રાલય આપો: શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની પ્રથમ માગણી સામે આવી છે. પાર્ટીએ ગૃહ મંત્રાલયની માગણી કરી છે. શિંદે સેનાના નેતા સંજય શિરસાટનું કહેવું છે કે મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને ગૃહ…
- રાજકોટ
Rajkot: ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીની ફરિયાદ
રાજકોટ: ક્ષત્રિય સમાજના અગ્રણી અને પરશોતમ રૂપાલા સામે શરૂ કરવામાં આવેલા ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા (PT Jadeja) સામે FIR નોંધાઈ છે. પી. ટી. જાડેજા વિરુદ્ધ મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં અવિ છે. તેમની સામે કારખાનેદાર પાસેથી…
- નેશનલ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડ પર તાક્યું નિશાન, મૂક્યો આ આક્ષેપ
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અજમેર અને સંબલ મસ્જિદ પરના નીચલી અદાલતના નિર્ણયો માટે પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ(Chandrachud)પર નિશાન તાક્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વર્ષ 2023માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના સર્વેની મંજૂરી આપતા ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણયને…
- નેશનલ
1લી ડિસેમ્બરે બન્યો ચંદ્રાધિ યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાઓને ચાંદી જ ચાદી…
1લી ડિસેમ્બરે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને ચંદ્રમાંથી સાતમા ભાવમાં ગુરુની હાજરીને કારણે ચંદ્રાધિ યોગ બની રહ્યો છે. તેમજ આવતીકાલે અમાવસ્યા તિથિ છે અને આ તિથિને કાર્તિકી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. કાર્તિકી અમાવસ્યાના દિવસે સુકર્મ યોગ…
- નેશનલ
જહાનાબાદ કોર્ટમાં જજ પર પથ્થરો વડે હુમલો, આરોપીની ધરપકડ
પટણાઃ આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે બિહારમાં કાયદા કાનૂનનું નહીં જંગલ રાજ ચાલે છે. અહીંની કાનૂન વ્યવસ્થા પણ કથળેલી છે વગેરે વગેરે… પણ અહીંની કોર્ટમાં પણ સુરક્ષાના નામે મીંડુ હોવાનું તાજેતરમાં એક બનાવ પરથી જાણવા મળ્યું છે. અહીં એક…
- ભુજ
…તો કચ્છડામાં રણોત્સવ બારેમાસઃ પર્યટન વિભાગ કરી છે આ પ્રકારનું આયોજન
ભુજઃ દરેક ઋતુમાં આહલાદક એવા કચ્છના ગુણગાન સાહિત્યમાં પણ ગાવામાં આવ્યા છે. આખી દુનિયાને કચ્છની મુલાકાતે ખેંચી લાવનાર રણોત્સવ હાલમાં ચાલી રહ્યો છે અને આ પર્યટન સ્થળ પર્યટકોમાં હંમેશાં પ્રિય રહ્યું છે. અત્યાર સુધી અહીં શિયાળાના ચાર કે સાડાચાર મહિના…
- રાશિફળ
આજનું રાશિફળ (29-11-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવશે. આજે પરિવારમાં કોઈ કામને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે. કામના સ્થળે આજે તમારે તમારો અભિપ્રાય આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ…