- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

નવી સરકારની રચનામાં વિલંબ: બધુ ગેરબંધારણીય, રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્થિતિ છે: વકીલનો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. છતાં હજી સુધી રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી નથી ત્યારે આ બધુ બંધારણ પ્રમાણે થઇ રહ્યું નથી, એવો દાવો વરિષ્ઠ વકીલ અસીમ સરોદેએ ફેસબુક પોસ્ટ પર કર્યો…
- ગાંધીનગર

World AIDS Day 2024: ગુજરાતમાં એઇડસના સંક્રમણમાં થયો આટલો ઘટાડો, જાણો નવા વર્ષની જાગરૂકતા થીમ
ગાંધીનગર: વિશ્વ એઈડ્સ દિવસ( World AIDS Day 2024) દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી (GSACS)ના સંયુક્ત પ્રયાસોથી રાજ્યએ એઇડ્સ નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. NACOના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં HIVના પ્રસારમાં…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

અમને મોડું થાત તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધો હોત: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજય બાદ અત્યાર સુધી મુખ્ય પ્રધાનપદને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી તથા નવી સરકારની રચના પણ કરાઇ નથી. આ અંગે ચર્ચા કરતા શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે લોકોએ જો આ રીતે મોડું કર્યું હોત…
- નેશનલ

Arvind Kejriwal પર હુમલાનો પ્રયાસ, વ્યક્તિની ધરપકડ
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એક અજાણ્યા વ્યક્તિએ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શનિવારે સાંજે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યારે…
- નેશનલ

“લોકો માટે મારી ઓફિસના દરવાજા ખુલ્લા” જીત બાદ પ્રિયંકા વાયનાડના પ્રવાસે
વાયનાડ: વાયનાડ પેટાચૂંટણીમાં (Wayanad by-election) મોટી જીત હાંસલ કર્યા બાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) તેમના સંસદીય મત વિસ્તારના પ્રવાસે છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં મોટી જીત બાદ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહેલીવાર પ્રવાસ પર પહોંચ્યા છે. રાહુલ…
- સુરત

Gujarat ના બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકની સંડોવણી હશે તો કાયદેસર કાર્યવાહી કરાશે
સુરત: ગુજરાતમાં(Gujarat)બી.ઝેડ. ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

શિંદેના ચહેરાથી મહાયુતિને ફાયદો થયો, અમને ગૃહ મંત્રાલય આપો: શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની પ્રથમ માગણી સામે આવી છે. પાર્ટીએ ગૃહ મંત્રાલયની માગણી કરી છે. શિંદે સેનાના નેતા સંજય શિરસાટનું કહેવું છે કે મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને ગૃહ…
- રાજકોટ

Rajkot: ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીની ફરિયાદ
રાજકોટ: ક્ષત્રિય સમાજના અગ્રણી અને પરશોતમ રૂપાલા સામે શરૂ કરવામાં આવેલા ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા (PT Jadeja) સામે FIR નોંધાઈ છે. પી. ટી. જાડેજા વિરુદ્ધ મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં અવિ છે. તેમની સામે કારખાનેદાર પાસેથી…
- નેશનલ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડ પર તાક્યું નિશાન, મૂક્યો આ આક્ષેપ
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અજમેર અને સંબલ મસ્જિદ પરના નીચલી અદાલતના નિર્ણયો માટે પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ(Chandrachud)પર નિશાન તાક્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વર્ષ 2023માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના સર્વેની મંજૂરી આપતા ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણયને…









