- અમદાવાદ
Tourism: હવે રણોત્સવ જવા માટે અમદાવાદથી મળશે બસ સેવા!
અમદાવાદ: કચ્છના રણમાં ઉજવાતા રણોત્સવમાં દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. તેઓ મોટાભાગે અમદાવાદ પહોંચીને અહીથી વાયા બસ, રેલવે કે હવાઈ મુસાફરી કરીને કચ્છ પહોંચતા હોય છે. જો કે અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ…
- નેશનલ
એક જ મહિનામાં બે વખત વડાપ્રધાનનો રાજસ્થાનનો પ્રવાસ! શું છે કારણ?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં રાજસ્થાનના પ્રવાસે છે. વડાપ્રધાન આગામી 9મીથી 11 ડિસેમ્બર દરમિયાન આયોજિત થનાર ‘રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ સમિટ’ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે. રાજસ્થાનમાં નવી ચૂંટેલી સરકાર માટે વડાપ્રધાનની ઉપસ્થિતિ ઘણી મહત્વની બની રહી છે. આ પણ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બની શકે તો શિંદેને શું વાંધો: રામદાસ આઠવલે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારના ગઠન સામે ઉભા થઈ રહેલા વિવાદ વચ્ચે શનિવારે આરપીઆઈ (એ)ના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન કોણ બનશે તે ભાજપ હાઈ કમાન્ડ નક્કી કરશે.તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
નવી સરકારની રચનામાં વિલંબ: બધુ ગેરબંધારણીય, રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્થિતિ છે: વકીલનો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. છતાં હજી સુધી રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી નથી ત્યારે આ બધુ બંધારણ પ્રમાણે થઇ રહ્યું નથી, એવો દાવો વરિષ્ઠ વકીલ અસીમ સરોદેએ ફેસબુક પોસ્ટ પર કર્યો…
- ગાંધીનગર
World AIDS Day 2024: ગુજરાતમાં એઇડસના સંક્રમણમાં થયો આટલો ઘટાડો, જાણો નવા વર્ષની જાગરૂકતા થીમ
ગાંધીનગર: વિશ્વ એઈડ્સ દિવસ( World AIDS Day 2024) દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી (GSACS)ના સંયુક્ત પ્રયાસોથી રાજ્યએ એઇડ્સ નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. NACOના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં HIVના પ્રસારમાં…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
અમને મોડું થાત તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધો હોત: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજય બાદ અત્યાર સુધી મુખ્ય પ્રધાનપદને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી તથા નવી સરકારની રચના પણ કરાઇ નથી. આ અંગે ચર્ચા કરતા શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે લોકોએ જો આ રીતે મોડું કર્યું હોત…
- નેશનલ
Arvind Kejriwal પર હુમલાનો પ્રયાસ, વ્યક્તિની ધરપકડ
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એક અજાણ્યા વ્યક્તિએ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શનિવારે સાંજે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યારે…
- નેશનલ
“લોકો માટે મારી ઓફિસના દરવાજા ખુલ્લા” જીત બાદ પ્રિયંકા વાયનાડના પ્રવાસે
વાયનાડ: વાયનાડ પેટાચૂંટણીમાં (Wayanad by-election) મોટી જીત હાંસલ કર્યા બાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) તેમના સંસદીય મત વિસ્તારના પ્રવાસે છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં મોટી જીત બાદ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહેલીવાર પ્રવાસ પર પહોંચ્યા છે. રાહુલ…
- સુરત
Gujarat ના બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકની સંડોવણી હશે તો કાયદેસર કાર્યવાહી કરાશે
સુરત: ગુજરાતમાં(Gujarat)બી.ઝેડ. ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક…