- મનોરંજન

કન્નડની પ્રખ્યાત અભિનેત્રીએ કરી આત્મહત્યા; KGFમાં પણ હતી ભૂમિકા
હૈદરાબાદ: કન્નડ ફિલ્મ અને ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી શોભિતા શિવન્ના (shobhitha shivanna) રવિવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે રવિવારે હૈદરાબાદના કોંડાપૂર સ્થિત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. 30 વર્ષીય અભિનેત્રીએ ગઈકાલે 30 નવેમ્બરે મોડી રાત્રે પોતાનું જીવન ટૂંકાવી લીધું…
- મહારાષ્ટ્ર

લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!
મુંબઈ: મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ કરવામાં…
- અમદાવાદ

ખ્યાતિ બાદ કાકડિયા હોસ્પિટલ વિવાદમાં; દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ થયું મોત
અમદાવાદ: ગુજરાતમાં હજુ ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. અહી અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં કાકડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેને એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ સ્ટેન્ડ મૂકવામાં…
- આમચી મુંબઈ

એક રાતમાં રૅશ ડ્રાઈવિંગના 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત
મુંબઈ: મુંબઈ પોલીસે વેસ્ટ રિઝનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી એક રાતમાં જ રૅશ ડ્રાઈવિંગ કરનારાઓ વિરુદ્ધ 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત કરી હતી. હવે સોમવારથી બેફામ રિક્ષા દોડાવનારાઓ વિરુદ્ધ પણ વિશેષ ઝુંબેશ હાથ ધરવાની યોજના બનાવવામાં આવી હોવાનું સૂત્રોએ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો નિર્ણય ભાજપનો અને મારો તેને પૂર્ણ ટેકો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આવ્યાને અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનને મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ નથી ત્યારે રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યના નવા મુખ્ય પ્રધાન નક્કી…
- નેશનલ

આંધ્રપ્રદેશ બાદ હવે Telangana પણ બે બાળકની નીતિ દૂર કરશે, જાણો શું તેની પાછળનું સમગ્ર ગણિત
નવી દિલ્હી: દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા વચ્ચે અને આંધ્રપ્રદેશે તેની બે-બાળકની નીતિને નાબૂદ કર્યાના અઠવાડિયા પછી તેલંગાણા તેનું(Telngana)અનુસરણ કરે તેવી શક્યતા છે. જે વર્ષ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશનો એક ભાગ હતો. આંધ્ર પ્રદેશની જેમ તેલંગાણાએ તેના પંચાયત રાજ અધિનિયમ,…
- અમદાવાદ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર શનિવારે સુરતમાં તેની પ્રથમ ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સ્થાપના સાથે નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયો છે. આ ફેક્ટરી ૩૨૦-૩૫૦ કિમી પ્રતિ કલાકની ટ્રેનની ઝડપ મેળવવા સક્ષમ ટ્રેકનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ…
- આમચી મુંબઈ

ઈવીએમ હૅક કરી શકવાનો યુવાનનો દાવો: સાયબર પોલીસે ગુનો નોંધ્યો
મુંબઈ: મશીન ફ્રિક્વન્સીસને શોધીને ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) પોતે હૅક કરી શકે છે, એવો ખોટો દાવો કરનારા સૈયદ શુજા નામના યુવાન વિરુદ્ધ મુંબઈ સાયબર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.આ પ્રકરણે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી અને સુજાનો દાવો પાયાવિહોણો…
- ગાંધીનગર

ધારીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો; રાજ્યમાં હવે 160 નગરપાલિકા
ગાંધીનગર: અમરેલી જિલ્લાના ધારીને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ધારી ગ્રામ પંચાયતની નજીકના વિસ્તારના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ નવી ધારી નગરપાલિકા બનાવવામાં આવશે. આ સિવાય ઈડર નગરપાલિકાની હદ વધારવામાં આવશે.…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

સરકાર રચવામાં વિલંબ મહારાષ્ટ્રનું ‘અપમાન’ છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક સપ્તાહથી વધુ સમય બાદ મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેવામાં અને સરકાર રચવાની મહાયુતિની અસમર્થતા મહારાષ્ટ્રનું “અપમાન” છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં ઠાકરેએ…









