- રાશિફળ

આજનું રાશિફળ (04-12-24): આ રાશિના જાતકોને છે આજે માલામાલ થવાની તક, જુઓ તમારી પણ રાશિ છે ને….
આજનો દિવસ તમારી માટે લાભદાયક રહેશે. જોકે, કોર્ટ કચેરીના માલે મામલામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આર્થિક નુકસાન થઈ શકે છે. શેરોમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. સરળ અને નમ્ર બનો. આનાથી લોકો પર સકારાત્મક અસર પડશે.…
- મનોરંજન

‘5000 રૂપિયા ગુમાવ્યા, 500 કરોડ રૂપિયા કમાશે’, જ્યારે કિંગ ખાનના જીવનમાં થયો ચમત્કાર…
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને આજે કોઇ પરિચયની જરૂર નથી. તેની આજે ઘણી ફેન ફોલોઈંગ છે. કિંગ ખાન માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો ક્રેઝી છે. જો કે શાહરૂખ ખાને આ સ્ટારડમ જાત મહેનતથી, ભારે પરિશ્રમ કરીને…
- રાશિફળ

આજનું રાશિફળ (03-12-24): આ રાશિના જાતકોને આજે છે આર્થિક લાભના યોગ, જાણો તમારી રાશિના હાલ
આ રાશિના જાતકોએ કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડશે. નસીબ પર ભરોસો રાખવાની ભૂલ ન કરો, નહીં તો તમે સુવર્ણ તક ગુમાવશો. કાર્યસ્થળ પર કામ કરતી વખતે, ગુપ્ત દુશ્મનોથી વિશેષ સાવચેત રહો અને કોઈના…
- સ્પોર્ટસ

શિખર ધવનની નેપાળ પ્રીમિયર લીગમાં નિરાશાજનક શરૂઆત, ફક્ત 14 બૉલમાં…
કીર્તિપુર: શિખર ધવને અહીં સોમવારે નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં નિરાશાજનક શરૂઆત કરી હતી. તે 14 બૉલમાં ત્રણ ફોરની મદદથી 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.ભારતીય મૂળના કૅનેડીયન ઑફ-સ્પિનર હર્ષ ઠાકરના બૉલમાં શિખર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો અને તે…
- આમચી મુંબઈ

બદલાપુર યૌન શોષણ કેસ: આરોપીની હત્યાની તપાસમાં ઢીલ બદલ હાઇકોર્ટે સીઆઇડીને ઠપકારી
મુંબઈ: બદલાપુર સ્કૂલ યૌન શોષણ કેસના આરોપીની શૂટઆઉટમાં ઠાર કરવાના કેસમાં ઢીલ મૂકવા બદલ બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ની આકરી ઝાટકણી કાઢી હતી.તમામ કેસોમાં નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે અને નવા ગૃહ પ્રધાન કોણ બનશે તેના પર મહાયુતિમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ શરદ પવારની રાજકીય હિલચાલે બધાને ચોંકાવી નાખ્યા છે. જ્યારે શિંદેએ બે દિવસ પહેલા તમામ બેઠકો…
- નેશનલ

અજમેર દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો PMને પત્ર; કહ્યું “વારસા પર હુમલો….
નવી દિલ્હી: સ્થાનિક અદાલતે અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણનો આદેશ આપ્યાના દિવસો બાદ, ભૂતપૂર્વ અધિકારીઓ અને રાજનેતાના જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પીએમના હસ્તક્ષેપની માંગ કરી છે જે ભારતની સંસ્કૃતિના વારસા પર…
- નેશનલ

Cyclone Fengal: ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા, તમિલનાડુમાં પૂર
નવી દિલ્હી: ચક્રવાત ફેંગલથી(Cyclone Fengal)ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા છે. ચક્રવાત ફેંગલે ભારતના દક્ષિણ કિનારાને પાર કર્યા પછી તમિલનાડુ અને પુડુચેરીમાં પૂરનો ખતરો વધ્યો છે. જેમાં પુડુચેરીમાં 30 વર્ષમાં સૌથી વધુ 24 કલાક વરસાદ પડ્યો છે. ચક્રવાતને કારણે…








