- Uncategorized

કેબિનેટમાં જૂના નેતાઓને પડતા મૂકી નવા ચહેરાઓને તક મળશે? શિવસેના નેતાનું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જંગી બહુમતી મળ્યા બાદ રાજ્યમાં મહાયુતિની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. હવે એવી ચર્ચા ચાલી…
- સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટ માટે બૅડ સન્ડેઃ પુરુષો, મહિલાઓ અને ટીનેજરો ત્રણેયની મોટી મૅચમાં પરાજય
ઍડિલેઇડ/બ્રિસ્બેન/દુબઈઃ ભારતીય ક્રિકેટ માટે અગાઉ એવા કેટલાક રવિવાર થઈ ગયા જ્યારે મહત્ત્વની ક્રિકેટ મૅચોમાં ટીમ ઇન્ડિયાએ વિજય માણ્યા હતા, પરંતુ આજનો સન્ડે પુરુષો, મહિલાઓ અને ટીનેજરો ત્રણેયના પરાજય સાથે ભારત માટે કમનસીબ સાબિત થયો.ઍડિલેઇડમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા…
- ઇન્ટરનેશનલ

Syria માં સત્તા પરિવર્તન, આ રીતે અંત આવ્યો બશર અલ-અસદના 24 વર્ષ જૂના શાસનનો
સીરિયા: સીરિયામાં(Syria)રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 24 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો છે. દેશમાં 13 વર્ષના વિદ્રોહ બાદ આખરે સોમવારે અસદનું શાસન હટાવી દેવામાં આવ્યું હતું. રવિવારે સવારે બળવાખોરો સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા હતા અને બળવો કર્યો હતો. અસદ પરિવારના 50…
- ભાવનગર

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીમાંથી મધદરિયે એક વ્યક્તિ દરિયામાં ખાબક્યો અને પછી….
ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ સર્વિસમાં મધદરિયે 1 વ્યક્તિ ખાબક્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને ડૂબી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે, જો કે રેસ્ક્યૂ ટીમ દ્વારા તેનો બચાવ કરી…
- આમચી મુંબઈ

નવા મંત્રીમંડળમાં શિવસેના શિંદે જૂથના કેટલા મંત્રીઓ?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષઅટ બહુમતિ મળી છે અને તેઓ હવે સરકાર બનાવવાની વેતરણમાં છે. મહાયુતિના મુખ્ય ઘટક પક્ષ ભાજપ, શિંદેસેના અને એનસીપી અજિત પવાર જૂથ છે. તેમણે સાથએ મળીને કુલ 232 સીટ જીતી લીધી છએ. મહાવિકાસ આઘાડીને…
- નેશનલ

ભ્રષ્ટાચાર મુક્તના દાવાઓ વચ્ચે 66% વ્યવસાયોએ સરકારી સેવા માટે આપી લાંચ: રિપોર્ટમાં દાવો
નવી દિલ્હી: ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના અને સરકારી વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા હોવાના દાવાઓ વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 66% વ્યવસાયોએ સરકારી સેવાઓ મેળવવા માટે લાંચ…
- આમચી મુંબઈ

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સોમવારે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી જ નોંધાવવામાં આવી નહોતી.જો કે, તેમના વિજયની ઔપચારિક જાહેરાત સોમવારે…
- ભુજ

નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ
ભુજઃ સૌ કોઈ 2025ને વધાવવા થનગની રહ્યા છે અને કેલેન્ડરમાં હવે જાન્યુઆરી મહિનો દેખાવાને બહુ ઓછો સમય બાકી છે. આવનારું વર્ષ પોતાની સાથે ઘણું લાવશે ત્યારે ગુજરાતના નવ શહેરો માટે નવું વર્ષ ખરેખર મહત્વનું સાબિત થશે. આ સાથે રાજકીય માહોલ…









