- આમચી મુંબઈ
રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સોમવારે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી જ નોંધાવવામાં આવી નહોતી.જો કે, તેમના વિજયની ઔપચારિક જાહેરાત સોમવારે…
- ભુજ
નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ
ભુજઃ સૌ કોઈ 2025ને વધાવવા થનગની રહ્યા છે અને કેલેન્ડરમાં હવે જાન્યુઆરી મહિનો દેખાવાને બહુ ઓછો સમય બાકી છે. આવનારું વર્ષ પોતાની સાથે ઘણું લાવશે ત્યારે ગુજરાતના નવ શહેરો માટે નવું વર્ષ ખરેખર મહત્વનું સાબિત થશે. આ સાથે રાજકીય માહોલ…
- નેશનલ
જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP) અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે. આપે અત્યારથી જ જાહેર યાત્રાઓ કાઢવાનું શરૂ કરી દીધું છે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે સતત જનસંપર્ક વધારી રહ્યા છે.…
- નેશનલ
શું છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ , કેન્દ્ર સરકારની આ પહેલને વખાણી રહ્યા છે વિદેશીઓ
નવી દિલ્હીઃ ભારત સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ – ‘MyGovIndia, પર અનેક વિદેશીઓએ ભારત સરકારની વન નેશન વન સબસ્ક્રિપ્શન ‘ પહેલ પર પોતાના પોઝિટિવ મંતવ્યો પોસ્ટ કર્યા છે અને સરકારની આ પહેલ માટે ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારત…
- મહારાષ્ટ્ર
ચંદ્રપુરમાં મતપત્ર દ્વારા ચૂંટણી યોજવાનો કૉંગ્રેસનો ઠરાવ
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં કૉંગ્રેસ એકમ દ્વારા શનિવારે ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ મતપત્ર દ્વારા યોજવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારની હાર માટે ઇવીએમને જવાબદાર ઠરાવ્યા હતા.ચંદ્રપુર જિલ્લાના કૉંગ્રેસને પ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સુભાષ ધોતેએ આક્ષેપ…
- મહારાષ્ટ્ર
ગૃહ ખાતું તો અમારું જ: શિંદે-સેનાએ જીદ પકડી કાલે ફેંસલો
મુંબઈ: મહાયુતિના સાથી પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે ખાતાઓના વિતરણ અંગે રસાકસી ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદે ગૃહ વિભાગ મેળવવા માટે અડીખમ છે. તેમ છતાં પ્રધાનોને કયા ખાતા ફાળવવામાં આવશે એ અંગે સ્પષ્ટતા રવિવારે…
- સુરત
સુરતના હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક મંદી, લાખો રત્નકલાકારોનું જીવન ખોરવાયું
સુરત: ભારતમાં હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર સુરત ‘ડાયમંડ સીટી’ તરીકે ઓળખાય છે. હાલ સુરતનો હીરા ઉદ્યોગ ખુબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. એહેવાલ મુજબ સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મંદી છે. દિવાળીની રજાઓ બાદ હીરાની…
- સ્પેશિયલ ફિચર્સ
Smartphoneના બોક્સમાં આવતી આ નાનકડી વસ્તુને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચી લો…
આજકાલ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે અને સ્માર્ટ ફોન ખરીદતી વખતે બોક્સમાં ફોન સિવાય બીજી પણ અનેક વસ્તુઓ આવે છે, જેના પર આપણે ધ્યાન નથી આપતા. આજે અમે અહીં ફોનના બોક્સમાં આવતી જ એવી નાનકડી પણ મહત્ત્વની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનોની આવક, સંપતિના આંકડાઓ જોઈને ચોંકી ઉઠશો…
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. જ્યારે શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ…