- આમચી મુંબઈ
નવા મંત્રીમંડળમાં શિવસેના શિંદે જૂથના કેટલા મંત્રીઓ?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષઅટ બહુમતિ મળી છે અને તેઓ હવે સરકાર બનાવવાની વેતરણમાં છે. મહાયુતિના મુખ્ય ઘટક પક્ષ ભાજપ, શિંદેસેના અને એનસીપી અજિત પવાર જૂથ છે. તેમણે સાથએ મળીને કુલ 232 સીટ જીતી લીધી છએ. મહાવિકાસ આઘાડીને…
- નેશનલ
ભ્રષ્ટાચાર મુક્તના દાવાઓ વચ્ચે 66% વ્યવસાયોએ સરકારી સેવા માટે આપી લાંચ: રિપોર્ટમાં દાવો
નવી દિલ્હી: ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના અને સરકારી વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા હોવાના દાવાઓ વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 66% વ્યવસાયોએ સરકારી સેવાઓ મેળવવા માટે લાંચ…
- આમચી મુંબઈ
રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સોમવારે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી જ નોંધાવવામાં આવી નહોતી.જો કે, તેમના વિજયની ઔપચારિક જાહેરાત સોમવારે…
- ભુજ
નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ
ભુજઃ સૌ કોઈ 2025ને વધાવવા થનગની રહ્યા છે અને કેલેન્ડરમાં હવે જાન્યુઆરી મહિનો દેખાવાને બહુ ઓછો સમય બાકી છે. આવનારું વર્ષ પોતાની સાથે ઘણું લાવશે ત્યારે ગુજરાતના નવ શહેરો માટે નવું વર્ષ ખરેખર મહત્વનું સાબિત થશે. આ સાથે રાજકીય માહોલ…
- નેશનલ
જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP) અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે. આપે અત્યારથી જ જાહેર યાત્રાઓ કાઢવાનું શરૂ કરી દીધું છે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે સતત જનસંપર્ક વધારી રહ્યા છે.…
- નેશનલ
શું છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ , કેન્દ્ર સરકારની આ પહેલને વખાણી રહ્યા છે વિદેશીઓ
નવી દિલ્હીઃ ભારત સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ – ‘MyGovIndia, પર અનેક વિદેશીઓએ ભારત સરકારની વન નેશન વન સબસ્ક્રિપ્શન ‘ પહેલ પર પોતાના પોઝિટિવ મંતવ્યો પોસ્ટ કર્યા છે અને સરકારની આ પહેલ માટે ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારત…
- મહારાષ્ટ્ર
ચંદ્રપુરમાં મતપત્ર દ્વારા ચૂંટણી યોજવાનો કૉંગ્રેસનો ઠરાવ
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં કૉંગ્રેસ એકમ દ્વારા શનિવારે ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ મતપત્ર દ્વારા યોજવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારની હાર માટે ઇવીએમને જવાબદાર ઠરાવ્યા હતા.ચંદ્રપુર જિલ્લાના કૉંગ્રેસને પ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સુભાષ ધોતેએ આક્ષેપ…
- મહારાષ્ટ્ર
ગૃહ ખાતું તો અમારું જ: શિંદે-સેનાએ જીદ પકડી કાલે ફેંસલો
મુંબઈ: મહાયુતિના સાથી પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે ખાતાઓના વિતરણ અંગે રસાકસી ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદે ગૃહ વિભાગ મેળવવા માટે અડીખમ છે. તેમ છતાં પ્રધાનોને કયા ખાતા ફાળવવામાં આવશે એ અંગે સ્પષ્ટતા રવિવારે…