- ભુજ

સસ્તા મોજાના નામે કિંમતી રેડીમેડ કપડાની દાણચોરીઃ ૭૦ જેટલા કન્ટેનર કંડલા, મુંદરા બંદરે સીઝ
ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીના કારસાનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદરા અને મુંબઈ પાસેના નાવાશેવા બંદર પર પહોંચેલા ૭૦ જેટલા કન્ટેનરોમાં પગના મોજા મંગાવ્યા…
- ગાંધીનગર

હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે. ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી…
- ધર્મતેજ

માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય
-મોરારિબાપુ આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં એક ભગત થઈ ગયા જેનો આ કિસ્સો બહુ હૃદયસ્પર્શી છે. એ વિસ્તારમાં ભગતની ખ્યાતિ ફેલાયેલી હતી. ભજનાનંદી સાધુ તરીકે એમને સૌ ઓળખે. આ વાત એ સમયની છે જ્યારે આપણા દેશ પર અંગ્રેજ શાસન હતું. એ સમયે…
- રાશિફળ

આજનું રાશિફળ (09-12-24): ત્રણ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થશે અપરંપાર લાભ, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમને કોઈની વાતનું ખરાબ લાગી શકે છે. આજે તમારે લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ અથવા શુભ…
- નેશનલ

Weather Update: દિલ્હીમાં સામાન્ય વરસાદ બાદ ઠંડી વધી, લધુત્તમ તાપમાન હજુ ઘટશે
નવી દિલ્હી: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે રાત્રે હળવો વરસાદ(Weather Update) થયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદ બાદ રાજધાનીમાં ઠંડીએ જોર પકડ્યું છે વરસાદને કારણે પ્રદૂષણનું સ્તર ઘટવાની ધારણા છે. એવું માનવામાં આવે…
- મનોરંજન

Abhishek Bachchan અને Aishwarya Rai બંને જણ તો… જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને આ બધા વચ્ચે બંનેની કો-સ્ટાર રહી ચૂકેલી તનાઝ ઈરાનીએ પણ બંનેને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે…
- નેશનલ

Mahakumbh 2025: મહાકુંભની તૈયારીઓ પુરજોશમાં, 13000 ટ્રેન દોડશે, રેલવેમંત્રીએ કર્યું નિરીક્ષણ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને(Mahakumbh 2025)ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં ગંગા પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સ્ટેશન પર થયેલા રિ-ડેવલપમેન્ટના કામનો પણ હિસાબ…
- મહારાષ્ટ્ર

મરાઠવાડા માટે પંકજા મુંડેની મુખ્ય પ્રધાન પાસે મોટી માગણી; ફડણવીસે ખાતરી આપી
મુંબઈ: રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી હતી. આ પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. બીજી તરફ એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. નવી સરકારમાં શપથ લીધા…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેનું સ્વપ્ન ચકનાચૂર થયું છે, મહાયુતીને તેમની જરૂર નથી; રામદાસ આઠવલે
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ હવે લોકો માટે પ્રાસંગિકતા ગુમાવી દીધી છે અને શાસક મહાયુતિને તેમની જરૂર નથી, એમ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ રવિવારે જણાવ્યું હતું.૨૦ નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસ એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહી હતી,…
- આમચી મુંબઈ

રાજ્ય બોર્ડ ૧૦મા અને ૧૨માના વિદ્યાર્થીઓને મોડલ આન્સરશીટ આપશે
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ફોર સેકન્ડરી એન્ડ હાયર એજ્યુકેશન (એમએસબીએસએચઈ), પ્રથમ વખત ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જવાબો યોગ્ય રીતે કેવી રીતે લખવા અને સામાન્ય ભૂલો ટાળવા તે અંગે શિક્ષિત કરવા માટે મોડલ જવાબ પત્રકો આપવાનું આયોજન કરી રહ્યું…









