- રાજકોટ
રાજકોટમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યું
Rajkot News: રાજકોટમાં અનૈતિક સંબંધનો (extra maritail affair) કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાને કાયમી પામવા પ્રેમીએ તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજાહેર મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા…
- નેશનલ
ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!
નવી દિલ્હી: ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો…
- ભુજ
સસ્તા મોજાના નામે કિંમતી રેડીમેડ કપડાની દાણચોરીઃ ૭૦ જેટલા કન્ટેનર કંડલા, મુંદરા બંદરે સીઝ
ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીના કારસાનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદરા અને મુંબઈ પાસેના નાવાશેવા બંદર પર પહોંચેલા ૭૦ જેટલા કન્ટેનરોમાં પગના મોજા મંગાવ્યા…
- ગાંધીનગર
હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે. ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી…
- ધર્મતેજ
માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય
-મોરારિબાપુ આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં એક ભગત થઈ ગયા જેનો આ કિસ્સો બહુ હૃદયસ્પર્શી છે. એ વિસ્તારમાં ભગતની ખ્યાતિ ફેલાયેલી હતી. ભજનાનંદી સાધુ તરીકે એમને સૌ ઓળખે. આ વાત એ સમયની છે જ્યારે આપણા દેશ પર અંગ્રેજ શાસન હતું. એ સમયે…
- રાશિફળ
આજનું રાશિફળ (09-12-24): ત્રણ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થશે અપરંપાર લાભ, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમને કોઈની વાતનું ખરાબ લાગી શકે છે. આજે તમારે લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ અથવા શુભ…
- નેશનલ
Weather Update: દિલ્હીમાં સામાન્ય વરસાદ બાદ ઠંડી વધી, લધુત્તમ તાપમાન હજુ ઘટશે
નવી દિલ્હી: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે રાત્રે હળવો વરસાદ(Weather Update) થયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદ બાદ રાજધાનીમાં ઠંડીએ જોર પકડ્યું છે વરસાદને કારણે પ્રદૂષણનું સ્તર ઘટવાની ધારણા છે. એવું માનવામાં આવે…
- મનોરંજન
Abhishek Bachchan અને Aishwarya Rai બંને જણ તો… જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને આ બધા વચ્ચે બંનેની કો-સ્ટાર રહી ચૂકેલી તનાઝ ઈરાનીએ પણ બંનેને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે…
- નેશનલ
Mahakumbh 2025: મહાકુંભની તૈયારીઓ પુરજોશમાં, 13000 ટ્રેન દોડશે, રેલવેમંત્રીએ કર્યું નિરીક્ષણ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને(Mahakumbh 2025)ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં ગંગા પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સ્ટેશન પર થયેલા રિ-ડેવલપમેન્ટના કામનો પણ હિસાબ…