- ટોપ ન્યૂઝ

કાકાની મુલાકાત બાદ અજિત પવાર અમિત શાહ અને ફડણવીસ-મોદીને મળતા રાજકારણ ગરમાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિની ગરમીનો અનુભવ નવી દિલ્હીમાં ગુરુવારે જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અત્યારે દિલ્હીમાં છે. તેમની ઝડપી હિલચાલ જોવા મળી હતી. અજિત પવારે પોતાના કાકા અને અત્યારના…
- સ્પેશિયલ ફિચર્સ

RBIના ગર્વનરને મળે છે આટલો પગાર, કરોડોનું ઘર, ગાડી અને બીજું ઘણું બધું…
આજથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર તરીકેનો પદભાર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra)એ સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના આરબીઆના ગર્વનર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થયો અને સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા ગર્વનર બન્યા છે. આ બધું જાણ્યા બાદ તમને…
- આમચી મુંબઈ

પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સેપ્કિટ ટેન્કમાં નાખી દીધો: બરતરફ પોલીસકર્મી પકડાયો
નાગપુર: નાગપુરમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ બરતરફ પોલીસ કર્મચારીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરીને તેના મૃતદેહને નિર્માણાધીન ઇમારતની પાછળ સેપ્ટિક ટેન્કમાં નાખી દીધો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આરોપીની ઓળખ નરેશ ઉર્ફે નરેન્દ્ર પાંડુરંગ દાહુલે (40) તરીકે થઇ હોઇ હત્યા અને પુરાવા…
- આમચી મુંબઈ

કુર્લા બસના અકસ્માત અંગે હવે આરટીઓના અધિકારીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: કુર્લામાં બેસ્ટની બસના થયેલા અકસ્માત માટે ‘માનવી ભૂલ’ અને ‘યોગ્ય તાલીમનો અભાવ’ જવાબદાર હોવાની શંકા મુંબઈ આરટીઓના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં સાત જણનાં મોત અને ૪૨ લોકો ઘાયલ થયા હતા. સોમવારે રાત્રે થયેલા અકસ્માત બાદ વડાલા રિજનલ…
- સ્પેશિયલ ફિચર્સ

Mobile Phoneની પણ હોય છે એક્સપાયરી ડેટ, કઈ રીતે ચેક કરશો?
આજકાલ દર બીજી વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે અને એમાંથી કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ વર્ષોના વર્ષો સુધી એક જ સ્માર્ટફોન યુજ કરતાં હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે રીતે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓની…
- નેશનલ

ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ
નવી દિલ્હીઃ એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એશિયન…
- સુરેન્દ્રનગર

Surendranagar થાનગઢમાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ પરેશાન
થાનગઢ: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે.સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના થાનગઢમાં આવેલ પે સેન્ટર શાળા નંબર 1માં બાલવાટિકા થી શરૂ કરીને ધોરણ 1 થી 5 ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે. એમાં પણ એક આચાર્ય છે. આમાં…
- રાજકોટ

રાજકોટમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યું
Rajkot News: રાજકોટમાં અનૈતિક સંબંધનો (extra maritail affair) કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાને કાયમી પામવા પ્રેમીએ તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજાહેર મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા…
- નેશનલ

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!
નવી દિલ્હી: ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો…









