- સ્પેશિયલ ફિચર્સ
Mobile Phoneની પણ હોય છે એક્સપાયરી ડેટ, કઈ રીતે ચેક કરશો?
આજકાલ દર બીજી વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે અને એમાંથી કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ વર્ષોના વર્ષો સુધી એક જ સ્માર્ટફોન યુજ કરતાં હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે રીતે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓની…
- નેશનલ
ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ
નવી દિલ્હીઃ એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એશિયન…
- સુરેન્દ્રનગર
Surendranagar થાનગઢમાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ પરેશાન
થાનગઢ: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે.સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના થાનગઢમાં આવેલ પે સેન્ટર શાળા નંબર 1માં બાલવાટિકા થી શરૂ કરીને ધોરણ 1 થી 5 ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે. એમાં પણ એક આચાર્ય છે. આમાં…
- રાજકોટ
રાજકોટમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યું
Rajkot News: રાજકોટમાં અનૈતિક સંબંધનો (extra maritail affair) કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાને કાયમી પામવા પ્રેમીએ તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજાહેર મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા…
- નેશનલ
ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!
નવી દિલ્હી: ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો…
- ભુજ
સસ્તા મોજાના નામે કિંમતી રેડીમેડ કપડાની દાણચોરીઃ ૭૦ જેટલા કન્ટેનર કંડલા, મુંદરા બંદરે સીઝ
ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીના કારસાનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદરા અને મુંબઈ પાસેના નાવાશેવા બંદર પર પહોંચેલા ૭૦ જેટલા કન્ટેનરોમાં પગના મોજા મંગાવ્યા…
- ગાંધીનગર
હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે. ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી…
- ધર્મતેજ
માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય
-મોરારિબાપુ આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં એક ભગત થઈ ગયા જેનો આ કિસ્સો બહુ હૃદયસ્પર્શી છે. એ વિસ્તારમાં ભગતની ખ્યાતિ ફેલાયેલી હતી. ભજનાનંદી સાધુ તરીકે એમને સૌ ઓળખે. આ વાત એ સમયની છે જ્યારે આપણા દેશ પર અંગ્રેજ શાસન હતું. એ સમયે…
- રાશિફળ
આજનું રાશિફળ (09-12-24): ત્રણ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થશે અપરંપાર લાભ, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમને કોઈની વાતનું ખરાબ લાગી શકે છે. આજે તમારે લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ અથવા શુભ…