- નેશનલ

અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ હરિદાસે કહ્યું ‘મેં તેમના માટે તબલા બનાવ્યા ને તેમને મારું જીવન’
મુંબઈઃ ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનનું આજે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બીમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી તેમનો પરિવાર અને ચાહકો દુખી છે. આવા જ એક વ્યક્તિ છે જેમને ઝાકિર હુસૈનના નિધનથી આઘાત…
- નેશનલ

દિલ્હીમાં ફરી પ્રદૂષણે માથું ઊંચક્યું, પાટનગર-NCRમાં GRAP-4 લાગુ
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણે ફરી માથું ઊંચક્યું છે અને તે ખતરનાક સ્તરે પહોંચ્યું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે…
- નેશનલ

ઝાકિર હુસૈન બાદ હવે આ મશહુર ગાયકનું થયું નિધન
હજી સવાર સવારમાં જ આપણે પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના સમાચાર જાણ્યા હતા. તેમના નિધનના સમાચારથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમના નિધનના સમાચારમાંથી હજી કળ પણ વળી નહોતી ત્યાં તો વધુ એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. જાણીતા…
- અમદાવાદ

ગુજરાતમાં વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખથી વધુ કેસનું થયું સમાધાન
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ની અંતિમ લોક અદાલતમાં ૨,૪૬,૧૮૪ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય લોક અદાલતમાં ગુજરાતને અભૂતપૂર્વ સફળતા મળી હતી. રાજ્યની અદાલતોમાં હજારો નહીં પરંતુ લાખો કેસ પેન્ડિંગ પડ્યાં છે, જેમાં ઘણા…
- મનોરંજન

Abhishek Bachchan સાથે ડિવોર્સની વાત વચ્ચે Salman Khan સાથે બાઈક પર નીકળી Aishwarya?
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને લઈને દરરોજ નવી નવી વાતો સામે આવતી હોય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન (Salman Khan)સાથે શોપિંગ કરતી…
- નેશનલ

PM Modi, રાષ્ટ્રપતિએ ઝાકિર હુસૈનને આપી શ્રદ્ધાંજલિઃ મોદીએ લખ્યું સાંસ્કૃતિક એકતાના પ્રતીક હતા…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીઢ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં અવસાન થયું છે. પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર…
- મનોરંજન

બોલીવૂડ-2024ઃ કોરોનાકાળ બાદ કઈ ફિલ્મ સૌથી વધારે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી
હાલમાં થિયેટરોમાં પુષ્પા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. પુષ્પા-2ની બૉક્સ ઓફિસની કમાણી એક પછી એક રેકોર્ડ તોડી રહી છે, પરંતુ કમાણી અને ફૂટફોલ એટલે કે દર્શકોની થિયેટરમાં ફિલ્મ જોવા વચ્ચે તફાવત હોય છે. આ તફાવતમાં પુષ્પા-2ને પછાડી અન્ય એક પેન…









