- આમચી મુંબઈ
પરભણીમાં હિંસાઃ ધરપકડ કરાયેલી વ્યક્તિનું મૃત્યુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાણો
મુંબઈ: દસમી ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની કાચથી બંધ પ્રતિકૃતિને તોડફોડ કર્યા પછી પરભણીમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવેલી 35 વર્ષની વ્યક્તિનું મૃત્યુ સંખ્યાબંધ ઇજાઓને કારણે થવાની સંભાવના આજે રજૂ કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…
- મનોરંજન
શિરડીમાં સાંઈબાબાના દર્શન કરવા માટે કોની સાથે પહોંચી?, તસવીરો વાઈરલ
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ ઘણી વાર તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે. ક્યારેક તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.વિક્કી કૌશલ અને કેટરિના મોટા ભાગના તહેવારો આખા પરિવાર સાથે ઉજવે છે અને તેના…
- આમચી મુંબઈ
કારના બોનેટ પર લટકેલો સોસાયટીનો ચૅરમૅન અમુક અંતર સુધી ઘસડાયો
થાણે: કારના બોનેટ પર લટકેલા હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનને અમુક અંતર સુધી ઘસડવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બનતાં પોલીસે કાર ચલાવી રહેલા લિફ્ટના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શિળફાટા પરિસરના પાડલે ગાંવ ખાતેની એક સોસાયટીમાં બની હતી.…
- નેશનલ
અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ હરિદાસે કહ્યું ‘મેં તેમના માટે તબલા બનાવ્યા ને તેમને મારું જીવન’
મુંબઈઃ ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનનું આજે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બીમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી તેમનો પરિવાર અને ચાહકો દુખી છે. આવા જ એક વ્યક્તિ છે જેમને ઝાકિર હુસૈનના નિધનથી આઘાત…
- નેશનલ
દિલ્હીમાં ફરી પ્રદૂષણે માથું ઊંચક્યું, પાટનગર-NCRમાં GRAP-4 લાગુ
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણે ફરી માથું ઊંચક્યું છે અને તે ખતરનાક સ્તરે પહોંચ્યું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે…
- નેશનલ
ઝાકિર હુસૈન બાદ હવે આ મશહુર ગાયકનું થયું નિધન
હજી સવાર સવારમાં જ આપણે પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના સમાચાર જાણ્યા હતા. તેમના નિધનના સમાચારથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમના નિધનના સમાચારમાંથી હજી કળ પણ વળી નહોતી ત્યાં તો વધુ એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. જાણીતા…
- અમદાવાદ
ગુજરાતમાં વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખથી વધુ કેસનું થયું સમાધાન
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ની અંતિમ લોક અદાલતમાં ૨,૪૬,૧૮૪ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય લોક અદાલતમાં ગુજરાતને અભૂતપૂર્વ સફળતા મળી હતી. રાજ્યની અદાલતોમાં હજારો નહીં પરંતુ લાખો કેસ પેન્ડિંગ પડ્યાં છે, જેમાં ઘણા…