- આમચી મુંબઈ
વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રધાનમંડળ વિસ્તરણ કર્યા પછી શિયાળુ સત્રનો આરંભ થયો છે ત્યારે શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોના હસ્તાક્ષર મુદ્દે વિપક્ષે સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા.શાસક પક્ષના ઠરાવ 293 પર 86 વિધાનસભ્યોની સહી છે. હકીકત એ છે કે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્ય વિધાનસભામાં સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ (ખાસ જાહેર સુરક્ષા ખરડો) ફરીથી રજૂ કર્યો હતો અને કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વાસ્તવિક અસંમતિ વ્યક્ત કરનારાઓના અવાજને દબાવવા માટે નથી, પરંતુ શહેરી નક્સલીઓના અડ્ડાઓ બંધ…
- આમચી મુંબઈ
અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
નાગપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી પર ચર્ચા કરવાની મંજૂરી ન મળતાં બુધવારે વિપક્ષના સભ્યોએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાંથી વોકઆઉટ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહની…
- આમચી મુંબઈ
શિંદે સરકારના 12 પ્રધાનોને પડતા મૂકવાના કારણો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ રવિવારે નાગપુરના રાજભવનમાં યોજાયું હતું. આમાં વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા અને નવા નેતાઓને…
- મનોરંજન
Viral Video: Alia Bhatt-Ranbir Kapoorના કિચનમાં દેખાઈ એવી વસ્તુ કે…
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. અવારનવાર રાહા મમ્મી-પપ્પા અને ફેમિલીના અન્ય મેમ્બર્સ સાથે જોવા મળતી હોય છે. પેપ્ઝ પણ રાહાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. આ બધા…
- આમચી મુંબઈ
Good News: આગામી 3 મહિનામાં નવો વાશી બ્રિજ ધમધમશે
મુંબઈ: વાશી બ્રિજ તરીકે વધુ જાણીતો મુંબઈની દિશા તરફનો થાણાનો ખાડી પુલના હિસ્સાનું બાંધકામ પૂર્ણતાના આરે છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા હોવાના અહેવાલો મળ્યા છે. 64,000થી વાહનની અવરજવર આ પ્રોજેક્ટનો નવી મુંબઈ જતો હિસ્સો 13…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા: પરભણી હિંસા, સરપંચની હત્યા અંગે ચર્ચા કરવા ફડણવીસ સહમત
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે તેઓ તાજેતરમાં થયેલી પરભણી હિંસા અને બીડમાં સરપંચની હત્યા અંગે રાજ્ય વિધાનસભામાં ચર્ચા માટે તૈયાર છે.રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે નીચલા ગૃહમાં ફડણવીસે રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સત્તામાં…
- નેશનલ
શોકિંગઃ આંધ્ર પ્રદેશમાં પ્રોપર્ટીના વિવાદમાં ત્રણ જણની હત્યા કરાઈ
વેટલાપાલેમ: કાકીનાડા જિલ્લાના વેટલાપાલેમ ગામમાં રવિવારે રાત્રે એક ઘરના બાંધકામ સાથે સંકળાયેલા વિવાદમાં એક જ પરિવારના ત્રણ સભ્યની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ડી એસ પી વિક્રાંત પાટીલે આજે જણાવ્યું હતું કે હુમલામાં કે પ્રકાશ રાવ (૫૩),…
- અમદાવાદ
અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી
અમદાવાદ: અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરવાના છો તો આપના માટે આ સમાચાર ઘણા મહત્વના છે. કારણ કે આબુ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ-દાદર…