- નેશનલ

આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…
ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દેશમાં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ ટ્રેનોમાં અઢી કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવેના નેટવર્કમાં સાત…
- આમચી મુંબઈ

યે અંદર કી બાત હૈ.. કોણે અજિત પવારને ‘નોટ રિચેબલ’ થવાની સલાહ આપી અને શા માટે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેબિનેટ વિસ્તરણમાં હાજરી આપનાર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ત્યારપછી અચાનક ‘નોટ રિચેબલ’ થઈ ગયા હતા. ત્યારે એવી ચર્ચા શરૂ થઈ હતી કે અજિત પવાર કેબિનેટમાં ઓછા હિસ્સાને કારણે અને નાણાં ખાતું મેળવવાની કોઈ ગેરંટી ન મળવાને…
- મનોરંજન

કંગનાના થપ્પડકાંડથી લઈ પૂનમ પાંડેની ‘મોત’ની અફવા આ વર્ષે બોલીવુડના વિવાદોમાં મોખરે રહી
મુંબઈઃ વિદાય થઈ રહેલું 2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આ વર્ષ અનેક વિવાદોથી ગાજતું રહ્યું. મનોરંજનની દૃષ્ટિએ આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રહ્યું પરંતુ આ વર્ષે ઘણા વિવાદો ઉભા થયા જેની ચર્ચા આગામી વર્ષોમાં પણ થતી…
- મહારાષ્ટ્ર

Inside Story: મુંબઈમાં પ્રવાસીઓને લઈ જતી બોટ કઈ રીતે ઊંધી વળી…
મુંબઈઃ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ઉરણમાં ઊંધી વળવાની મોટી દુર્ઘટના ઘટી, જેમાં સેંકડો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બોટને ડૂબવાના વીડિયો વાઈરલ થયા પછી હવે નવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બોટને સ્પીડ બોટે ટક્કર…
- આપણું ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આજે રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં જીઆઈડીસીને જમીન ફાળવણીની પોલિસી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને (GIDC) ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કર્યો છે, એમ…
- ગાંધીધામ

ગાંધીધામની જવેલર્સ પેઢી પર રેઇડ કરનારી નકલી ઈડી ગેંગ જેલહવાલે
ભુજઃ તાજેતરમાં ગાંધીધામ સ્થિત એક ઝવેરીની પેઢી પર નકલી ઇડીના સ્વાંગમાં કહેવાતો દરોડો પાડવાની ચોંકાવનારી ઘટનામાં સામેલ તમામ આરોપીઓને અદાલતે આજે જેલ હવાલે કરી દીધાં છે.ગત બીજી ડિસેમ્બરના રોજ બનેલા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે…
- અમદાવાદ

અયોધ્યામાં ચાલી રહેલા આ કામને લીધે આ ટ્રેનો રદઃ જાણો વિગતો
અમદાવાદઃ એક તરફ કુંભમેળા માટે આવતા રેલવે યાત્રીઓની સુવિધા માટે દિવસરાત મહેનત કરી રહી છે તો બીજી બાજુ તેમના આ વિવિધ કામોને લીધે અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકન ડાયવર્ટ કરવામાં આવી છે. કુંભમેળો ખૂબ જ મોટું આયોજન હોવાથી…
- આમચી મુંબઈ

વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રધાનમંડળ વિસ્તરણ કર્યા પછી શિયાળુ સત્રનો આરંભ થયો છે ત્યારે શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોના હસ્તાક્ષર મુદ્દે વિપક્ષે સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા.શાસક પક્ષના ઠરાવ 293 પર 86 વિધાનસભ્યોની સહી છે. હકીકત એ છે કે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્ય વિધાનસભામાં સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ (ખાસ જાહેર સુરક્ષા ખરડો) ફરીથી રજૂ કર્યો હતો અને કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વાસ્તવિક અસંમતિ વ્યક્ત કરનારાઓના અવાજને દબાવવા માટે નથી, પરંતુ શહેરી નક્સલીઓના અડ્ડાઓ બંધ…
- આમચી મુંબઈ

અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
નાગપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી પર ચર્ચા કરવાની મંજૂરી ન મળતાં બુધવારે વિપક્ષના સભ્યોએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાંથી વોકઆઉટ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહની…








