- અમદાવાદ
ગુજરાતમાં NRI ડિપોઝીટ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 1 લાખ કરોડ પાર, ગત વર્ષ કરતાં 14 ટકાનો વધારો
અમદાવાદઃ વિશ્વમાં યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી છવાયેલી રહેતા દેશના લોકોએ જંગી રોકાણ કર્યું હતું. એટલું જ નહીં એનઆરઆઈ લોકો પણ રોકાણ કરવા મુદ્દે આકર્ષિત થયા હતાં. ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટનો આંક એક લાખ કરોડ પાર કરી ગયો…
- મનોરંજન
Mufasa The Lion King review: 90ની હિન્દી ફિલ્મોની યાદ અપવાશે આ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની સ્ટોરી
નિરુપા રોયથી સંતાનો છુટ્ટા પડી જાય અને પછી ઠોકરો ખાતા ખાતા ક્યાંક અંતમાં મા-સંતાનોનું મિલન થાય. અમિતાભ બચ્ચનથી માંડી ઘણા અભિનેતાએ આવી એકાદ ફિલ્મ તો કરી જ હશે. જો તમને પારિવારિક મૂલ્યો, ઈમોશનલ ડાયલૉગ્સ અને લવ ટ્રાયેંગલ જેવા વિષય ગમતા…
- સ્પોર્ટસ
અશ્વિને જ્યારે ઇન્ડોર નેટમાં સપોર્ટ સ્ટાફના દરેક પાસે બોલિંગ કરાવી…
નવી દિલ્હીઃ સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને બુધવારે બ્રિસ્બેનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી કહ્યું કે તે ક્લબ ક્રિકેટ એટલે કે આઇપીએલ જેવી લીગ ટૂર્નામેન્ટોમાં રમતો રહેશે. એક બાજુ તેણે નિવૃત્તિ જાહેર કરી અને બીજી બાજુ તેણે ઇન્ડોર નેટમાં બોલિંગની પ્રૅક્ટિસ…
- નેશનલ
આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…
ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દેશમાં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ ટ્રેનોમાં અઢી કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવેના નેટવર્કમાં સાત…
- આમચી મુંબઈ
યે અંદર કી બાત હૈ.. કોણે અજિત પવારને ‘નોટ રિચેબલ’ થવાની સલાહ આપી અને શા માટે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેબિનેટ વિસ્તરણમાં હાજરી આપનાર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ત્યારપછી અચાનક ‘નોટ રિચેબલ’ થઈ ગયા હતા. ત્યારે એવી ચર્ચા શરૂ થઈ હતી કે અજિત પવાર કેબિનેટમાં ઓછા હિસ્સાને કારણે અને નાણાં ખાતું મેળવવાની કોઈ ગેરંટી ન મળવાને…
- મનોરંજન
કંગનાના થપ્પડકાંડથી લઈ પૂનમ પાંડેની ‘મોત’ની અફવા આ વર્ષે બોલીવુડના વિવાદોમાં મોખરે રહી
મુંબઈઃ વિદાય થઈ રહેલું 2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આ વર્ષ અનેક વિવાદોથી ગાજતું રહ્યું. મનોરંજનની દૃષ્ટિએ આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રહ્યું પરંતુ આ વર્ષે ઘણા વિવાદો ઉભા થયા જેની ચર્ચા આગામી વર્ષોમાં પણ થતી…
- મહારાષ્ટ્ર
Inside Story: મુંબઈમાં પ્રવાસીઓને લઈ જતી બોટ કઈ રીતે ઊંધી વળી…
મુંબઈઃ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ઉરણમાં ઊંધી વળવાની મોટી દુર્ઘટના ઘટી, જેમાં સેંકડો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બોટને ડૂબવાના વીડિયો વાઈરલ થયા પછી હવે નવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બોટને સ્પીડ બોટે ટક્કર…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આજે રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં જીઆઈડીસીને જમીન ફાળવણીની પોલિસી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને (GIDC) ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કર્યો છે, એમ…
- ગાંધીધામ
ગાંધીધામની જવેલર્સ પેઢી પર રેઇડ કરનારી નકલી ઈડી ગેંગ જેલહવાલે
ભુજઃ તાજેતરમાં ગાંધીધામ સ્થિત એક ઝવેરીની પેઢી પર નકલી ઇડીના સ્વાંગમાં કહેવાતો દરોડો પાડવાની ચોંકાવનારી ઘટનામાં સામેલ તમામ આરોપીઓને અદાલતે આજે જેલ હવાલે કરી દીધાં છે.ગત બીજી ડિસેમ્બરના રોજ બનેલા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે…
- અમદાવાદ
અયોધ્યામાં ચાલી રહેલા આ કામને લીધે આ ટ્રેનો રદઃ જાણો વિગતો
અમદાવાદઃ એક તરફ કુંભમેળા માટે આવતા રેલવે યાત્રીઓની સુવિધા માટે દિવસરાત મહેનત કરી રહી છે તો બીજી બાજુ તેમના આ વિવિધ કામોને લીધે અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકન ડાયવર્ટ કરવામાં આવી છે. કુંભમેળો ખૂબ જ મોટું આયોજન હોવાથી…