- મનોરંજન

અજય દેવગણ અને તબ્બુની હિટ ફિલ્મની સિક્વલની રિલીઝની ડેટ જાહેર
મુંબઈઃ જાણીતા અભિનેતા અજય દેવગણ, અભિનેત્રી તબ્બુ અને રકુલ પ્રીત સિંહ અભિનીત ‘દે દે પ્યાર દે’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો વધારે પ્રચાર કરવામાં આવ્યો નહોતો છતાં બોક્સઓફિસ પર તે હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની સિક્વલ પર ઘણા…
- મહારાષ્ટ્ર

વારસામાં તાજ મળે બુદ્ધિ નહીં: એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વારસામાં તાજ મળી શકે છે, બુદ્ધિ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિ મહારાષ્ટ્રને ત્રણગણી ઝડપે વિકાસની…
- નેશનલ

લોકસભામાં ગુજરાત મૉડલની પોલ ખૂલીઃ 105 સરકારી શાળામાં ટૉયલેટ જ નથી
નવી દિલ્હીઃ ગુજરાત સરકારના વિકાસના દાવા વચ્ચે લોકસભામાં રજૂ થયેલા આંકડા કઈંક અલગ જ કહી રહ્યા છે. આજે લોકસભામાં રજૂ થયેલા આંકડાએ રાજ્યમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની પોલ ખોલી હતી. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં 105 સરકારી શાળામાં ટૉયલેટની…
- મહારાષ્ટ્ર

તમારી દેશભક્તિ પર કોઈ શંકા નથી, પરંતુ કોઈ વિરોધીઓના ખભા પર બંદૂક મૂકી રહ્યું છે: માલેગાંવ વોટ જેહાદ પર ફડણવીસ
નાગપુર: માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં બેરોજગાર યુવાનોના ખાતામાંથી 100 કરોડ રૂપિયાની આર્થિક લેવડદેવડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ આરોપ લગાવ્યો હતો કે આ નાણાનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ માટે કરવામાં આવ્યો હતો. હવે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ગુજરાતની સરખામણી: ઉદ્યોગ, ઔદ્યોગિક ચુંબક અને આંકડાઓ સાથે વિરોધીઓને ફડણવીસે આપ્યો જવાબ
નાગપુર: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું. આ પ્રસંગે બોલતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આવેલા ઉદ્યોગો પર ઊંડી જાણકારી આપી હતી. તેમણે રાજ્યમાં અત્યાર સુધી જે પ્રોજેક્ટ આવ્યા છે તેની તમામ માહિતી વિપક્ષને આપી હતી. દેવેન્દ્ર…
- મહારાષ્ટ્ર

કાઠમંડુમાં કોની મિટિંગ હતી? અર્બન નક્સલવાદ અંગે દેવેન્દ્ર ફડણવીસનો સૌથી મોટો દાવો
નાગપુર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભામાં નક્સલવાદ પર પોતાનુ વલણ રજુ કર્યું હતું. આ વખતે તેમણે નક્સલવાદ સામે યુદ્ધનું આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ શું કરે છે? નક્સલવાદી ભારતના બંધારણમાં માનતા નથી. ભારતે બનાવેલી લોકશાહીમાં માનતા…
- આમચી મુંબઈ

બદલાપુર યૌન શોષણ કેસઃ મદદ કરવાને બદલે આરોપીના માતા – પિતાને સજા, કેમ?
મુંબઈ: બદલાપુર યૌન શોષણ કેસમાં મૃતક આરોપીના માતા-પિતાને કોઈ સંજોગોમાં સજા ન થવી જોઈએ એમ ગુરુવારે જણાવી બોમ્બે હાઈ કોર્ટે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે તેમના આશ્રય અને રોજગાર માટે વ્યવસ્થા કરવી જોઈએ.ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની…
- સ્પોર્ટસ

અશ્વિનનું હોમ-સ્વીટ-હોમઃ ઘરઆંગણે સર્વશ્રેષ્ઠ વિજેતા અને હવે ઘરે પરિવાર પાસે પાછો આવી ગયો
ચેન્નઈઃ તામિલનાડુનું ચેન્નઈ શહેર અઠવાડિયાથી ખેલકૂદમાં બે રીતે સૌથી ચર્ચામાં છે. ગુરુવાર, 12મી ડિસેમ્બરે ચેન્નઈનો 18 વર્ષનો ટીનેજ ચેસ સુપરસ્ટાર ડી. ગુકેશ ચીનના ડિન્ગ લિરેનને હરાવીને ચેસ જગતનો સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. બુધવાર, 18મી ડિસેમ્બરે ચેન્નઈના રવિચન્દ્રન અશ્વિને…









