- ભુજ
કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહીઃ નલિયામાં લઘુતમ તાપમાન 5.7 ડિગ્રી નોંધાયું
ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફ્રીઝીંગ કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થઇ રહી હોય તેમ બુધવારે લઘુતમ તાપમાન ૫.૭ ડિગ્રી સે.પર પહોંચી…
- આમચી મુંબઈ
મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કર્ણાટકના કૉંગ્રેસી વિધાનસભ્યની માગણી: આદિત્ય ઠાકરેએ કહ્યું સહી નહીં લેવાય
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના કોઈપણ પ્રયાસને સહન કરશે નહીં. વિપક્ષી ગઠબંધન એમવીએના સાથી કૉંગ્રેસને તેમના કર્ણાટકના વિધાનસભ્યને મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી બાબતે ઠપકો આપવાની માગણી કરી હતી.મુંબઈને…
- મહારાષ્ટ્ર
ભાજપના રામ શિંદે વિધાન પરિષદના સભાપતિ બન્યા
નાગપુર: ભાજપના વિધાનસભ્ય રામ શિંદે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનવિરોધ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાન પરિષદના સભાપતિનું પદ એનસીપીના નેતા રામરાજે નાઈક-નિંબાળકરની મુદત પૂરી થયા બાદ સાતમી જુલાઈ, 2022થી રિક્ત પડ્યું હતું.શિંદે વિધાન પરિષદમાં સભાપતિ બન્યા બાદ હવે વિધાનસભાના બંને…
- મનોરંજન
અજય દેવગણ અને તબ્બુની હિટ ફિલ્મની સિક્વલની રિલીઝની ડેટ જાહેર
મુંબઈઃ જાણીતા અભિનેતા અજય દેવગણ, અભિનેત્રી તબ્બુ અને રકુલ પ્રીત સિંહ અભિનીત ‘દે દે પ્યાર દે’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો વધારે પ્રચાર કરવામાં આવ્યો નહોતો છતાં બોક્સઓફિસ પર તે હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની સિક્વલ પર ઘણા…
- મહારાષ્ટ્ર
વારસામાં તાજ મળે બુદ્ધિ નહીં: એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વારસામાં તાજ મળી શકે છે, બુદ્ધિ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિ મહારાષ્ટ્રને ત્રણગણી ઝડપે વિકાસની…
- નેશનલ
લોકસભામાં ગુજરાત મૉડલની પોલ ખૂલીઃ 105 સરકારી શાળામાં ટૉયલેટ જ નથી
નવી દિલ્હીઃ ગુજરાત સરકારના વિકાસના દાવા વચ્ચે લોકસભામાં રજૂ થયેલા આંકડા કઈંક અલગ જ કહી રહ્યા છે. આજે લોકસભામાં રજૂ થયેલા આંકડાએ રાજ્યમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની પોલ ખોલી હતી. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં 105 સરકારી શાળામાં ટૉયલેટની…
- મહારાષ્ટ્ર
તમારી દેશભક્તિ પર કોઈ શંકા નથી, પરંતુ કોઈ વિરોધીઓના ખભા પર બંદૂક મૂકી રહ્યું છે: માલેગાંવ વોટ જેહાદ પર ફડણવીસ
નાગપુર: માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં બેરોજગાર યુવાનોના ખાતામાંથી 100 કરોડ રૂપિયાની આર્થિક લેવડદેવડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ આરોપ લગાવ્યો હતો કે આ નાણાનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ માટે કરવામાં આવ્યો હતો. હવે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ગુજરાતની સરખામણી: ઉદ્યોગ, ઔદ્યોગિક ચુંબક અને આંકડાઓ સાથે વિરોધીઓને ફડણવીસે આપ્યો જવાબ
નાગપુર: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું. આ પ્રસંગે બોલતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આવેલા ઉદ્યોગો પર ઊંડી જાણકારી આપી હતી. તેમણે રાજ્યમાં અત્યાર સુધી જે પ્રોજેક્ટ આવ્યા છે તેની તમામ માહિતી વિપક્ષને આપી હતી. દેવેન્દ્ર…