- સ્પોર્ટસ

અશ્વિન સાથે હું આખો દિવસ હતો, પણ નિવૃત્તિ વિશે મને અણસાર પણ ન આપ્યોઃ જાડેજા
બ્રિસ્બેનઃ વર્ષોથી જોડીમાં હરીફ બૅટર્સ પર તૂટી પડનાર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી અશ્વિનની ઓચિંતી નિવૃત્તિને કારણે તૂટી ગઈ છે. અશ્વિનને આડકતરી રીતે કે સીધી રીતે જાણ થઈ ચૂકી હશે કે (સ્ક્વૉડમાં રવીન્દ્ર જાડેજા તથા વૉશિંગ્ટન સુંદરની હાજરીમાં) પોતાને…
- આમચી મુંબઈ

હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
મુંબઈ: કલ્યાણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હત્યા કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંકવાની ઘટના શનિવારે બની હતી. કલ્યાણ પશ્ચિમના અજમેરા હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં એક મરાઠી યુવક પર થયેલા જીવલેણ હુમલા પ્રકરણે મુખ્ય આરોપી અખિલેશ શુકલા સહિત છ જણને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર…
- નેશનલ

ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું કેમ ડરે છે? જયરામ રમેશે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: કોંગ્રેસે ફરી એકવાર ભારતીય ચૂંટણી પંચ (ECI) પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને ઉમેદવારોના વિડિયો ફૂટેજના નિરીક્ષણ સહિત ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા બદલ ECIની ટીકા કરી છે. કોંગ્રેસે ECI પર ચૂંટણી…
- સ્પોર્ટસ

મૅન્ચેસ્ટર સિટી ફરી હાર્યું, છેક છઠ્ઠા સ્થાને ઊતર્યું
લંડનઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબૉલ સ્પર્ધામાં કુલ આઠ ટાઇટલ અને છેલ્લા લાગલગાટ ચારેય ટાઇટલ જીતનાર મૅન્ચેસ્ટર સિટીની ટીમ આ વખતની સીઝનમાં ખૂબ ખરાબ પર્ફોર્મ કરી રહી છે અને શનિવારે ઍસ્ટન વિલા સામે 1-2થી પરાજય થતાં આ ટીમ છેક છઠ્ઠા…
- નેશનલ

PM Modi એ કુવૈતમાં કહ્યું, ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ
કુવૈત: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)બે દિવસના પ્રવાસે કુવૈત પહોંચ્યા છે. જયા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની બાદ પીએમ મોદીએ “હાલા મોદી” કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને કુવૈતમાં મીની હિન્દુસ્તાન જોવા મળે…
- મનોરંજન

Pushpa 2 ના સ્ક્રિનિંગમાં નાસભાગનો મુદ્દો તેલંગાણા વિધાનસભામાં ગુંજ્યો,Allu Arjun પર ગંભીર આરોપ
હૈદરાબાદ: હૈદરાબાદ શહેરના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2ના(Pushpa 2)સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગનો મુદ્દો હવે તેલંગાણા વિધાનસભામાં ગુંજ્યો છે. જેમાં તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે જ્યારે અલ્લુ અર્જુનને(Allu Arjun)નાસભાગ અને મહિલાના મોતની જાણ કરવામાં આવી ત્યારે તેણે…
- આમચી મુંબઈ

એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ: તો ઘરોની કિંમત ૧૦ ટકા વધી જશે
મુંબઈ: મુંબઈ, થાણે, પુણે, દિલ્હી તથા દેશના અન્ય શહેરોમાં ઘરોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. હવે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) પર ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લગાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે. જો નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે…
- આમચી મુંબઈ

બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે એવો સંકેત આપ્યો હતો કે તેમનો પક્ષ મહા વિકાસ આઘાડીમાંથી બહાર નીકળ્યા વિના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં એકલા લડી શકે છે.પત્રકારો સાથે વાત કરતા, રાઉતે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો સ્થાનિક સંસ્થાઓની…
- સ્પોર્ટસ

અનમોલપ્રીત સિંહની અણમોલ ઇનિંગ્સ
અમદાવાદઃ પંજાબના આક્રમક બૅટર અનમોલપ્રીત સિંહને તાજેતરમાં આઇપીએલના ઑક્શન દરમ્યાન કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ તેણે બૅટિંગમાં તાકાત બતાવી દીધી છે. અનમોલપ્રીત લિસ્ટ-એ કૅટેગરીની ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં અરુણાચલ…









