- મનોરંજન

કરિના કપૂર વિશે પાકિસ્તાની એક્ટરે એવું તે શું કહ્યું કે ચાહકો થઇ ગયા લાલઘૂમ?
મુંબઈઃ પાકિસ્તાની અભિનેતા ખાકન શાહનવાઝે તાજેતરમાં કરિના કપૂર સાથે કામ કરવા અંગે ટિપ્પણી કરી હતી, જેનાથી કરિનાના ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. જિયો ઉર્દૂ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ટીવી શોમાં જ્યારે એક ચાહકે તેને કરિના સાથે કામ કરતા જોવાની ઈચ્છા…
- મનોરંજન

‘ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા’ આ જાણીતા ગાયકે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સલમાન-શાહરૂખ વિષે પણ કહી આવી વાત
મુંબઈ: બોલિવૂડના જાણીતા ગયાક અભિજીત ભટ્ટાચાર્ય તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે આપેલા નિવેદનને કારણે હાલ અભિજીત ચર્ચામાં (Abhijeet Bhattacharya about Mahatma Gandhi)છે. અભિજીત તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેની પ્રોફેશનલ લાઈફ વિશે…
- સ્પોર્ટસ

Ind Women vs WI Women: વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડેમાં 211 રને ભારતની ભવ્ય જીત
વડોદરાઃ અહીંયા રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ મહિલા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે 211 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી રેણુકા સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. તે…
- અમદાવાદ

પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ધાટન વખતે શંકરસિંહ વાઘેલાએ દારુ પીવા મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યમાં દારૂબંધી, ખ્યાતિ કાંડને લઈ નિવેદન આપ્યું હતું. દારુ મુદ્દે…
- મનોરંજન

Viral Video: અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, પ્રદર્શન સાથે લોકોએ કર્યાં સૂત્રોચ્યાર
હૈદરાબાદઃ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (ઓયુ-જેએસી) જૂથ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. અને તેના ઘરે ટામેટાં ફેંકવામાં આવ્યા હતા. ટામેટાં ફેંકવાને કારણે તેમના નિવાસસ્થાનના ફૂલછોડના કુંડાને નુકસાન થયું છે.…
- મનોરંજન

હવે અરિજિત સિંહ આવશે મુંબઈઃ 4 મિનિટમાં ટિકિટ વેચાઈ ગઈ, જાણો ભાવ?
મુંબઈઃ મુંબઈ સહિત નવી મુંબઈમાં જાણીતા પોપસિંગર અને સ્ટાર ગાયકો પોતાના કોન્સર્ટ યોજવાની જાહેરાત કર્યા પછી નવયુવાનોમાં તેમને જોવા અને સાંભળવાનો ક્રેઝ વધતો જાય છે. અગાઉ પંજાબી ગાયક દિલજીત દોસાંજની ટિકિટના કરતા અરિજિતના શોની ટિકિટનો ભાવ ધ્યો છે.સુપરસ્ટાર ગાયક અરિજિત…
- અમદાવાદ

અમદાવાદ પાર્સલ બ્લાસ્ટના આરોપીની પૂછપરછમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?
અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શનિવારે પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની પોલીસે ધરપકડ કરી હતી.ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા હતા. આરોપી પાસેથી એક…
- નેશનલ

ધાકધમકીથી ધિરાણની વસુલાત કરશે એને થશે કડક સજા! સરકારે રજુ કર્યું મહત્વનું બીલ
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે કેટલીક કંપનીઓ મોબાઈલ એપ દ્વારા લોકોને લોન આપે છે અને પાછળથી છેતરપીંડી કરે છે, જેની સામે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ સરકાર અનરેગ્યુલેટેડ લેન્ડીંગ…









