- મનોરંજન
Viral Video: અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, પ્રદર્શન સાથે લોકોએ કર્યાં સૂત્રોચ્યાર
હૈદરાબાદઃ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (ઓયુ-જેએસી) જૂથ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. અને તેના ઘરે ટામેટાં ફેંકવામાં આવ્યા હતા. ટામેટાં ફેંકવાને કારણે તેમના નિવાસસ્થાનના ફૂલછોડના કુંડાને નુકસાન થયું છે.…
- મનોરંજન
હવે અરિજિત સિંહ આવશે મુંબઈઃ 4 મિનિટમાં ટિકિટ વેચાઈ ગઈ, જાણો ભાવ?
મુંબઈઃ મુંબઈ સહિત નવી મુંબઈમાં જાણીતા પોપસિંગર અને સ્ટાર ગાયકો પોતાના કોન્સર્ટ યોજવાની જાહેરાત કર્યા પછી નવયુવાનોમાં તેમને જોવા અને સાંભળવાનો ક્રેઝ વધતો જાય છે. અગાઉ પંજાબી ગાયક દિલજીત દોસાંજની ટિકિટના કરતા અરિજિતના શોની ટિકિટનો ભાવ ધ્યો છે.સુપરસ્ટાર ગાયક અરિજિત…
- અમદાવાદ
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટના આરોપીની પૂછપરછમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?
અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શનિવારે પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની પોલીસે ધરપકડ કરી હતી.ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા હતા. આરોપી પાસેથી એક…
- નેશનલ
ધાકધમકીથી ધિરાણની વસુલાત કરશે એને થશે કડક સજા! સરકારે રજુ કર્યું મહત્વનું બીલ
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે કેટલીક કંપનીઓ મોબાઈલ એપ દ્વારા લોકોને લોન આપે છે અને પાછળથી છેતરપીંડી કરે છે, જેની સામે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ સરકાર અનરેગ્યુલેટેડ લેન્ડીંગ…
- નેશનલ
PM Modiને મળ્યું 20મું ઈન્ટરનેશનલ સન્માનઃ ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનીત
કુવૈત: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્યપૂર્વના દેશ કુવૈતના બે દિવસના પ્રવાસ (PM Modi on Kuwait visit) પર છે. કુવૈતમાં પણ વડાપ્રધાન મોદીનો ડંકો વાગ્યો છે, વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર…
- રાજકોટ
ગુજરાતમાં અલગથી સાયબર યુનિટ બનાવવા માટે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો વિગતો?
રાજકોટઃ રાજકોટ શહેરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાઈમ કોન્ફરન્સ હવે આવતા મહિને સુરતમાં યોજાશે. રાજકોટમાં યોજાયેલી કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઈમના મુદ્દે ડીજીપી વિકાસ…
- નેશનલ
વાયનાડમાં રાહુલ અને પ્રિયંકાની જીત પાછળ સાંપ્રદાયિક મુસ્લિમ ગઠબંધનનો હાથ, CPIM નેતાનો ચોંકાવનારો દાવો
થિરુવનંથપુરમઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી જંગી મતોથી જીત્યા હતા. આ પછી શનિવારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના એક સભ્યએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને…
- નેશનલ
બિહારમાં ફરી થશે ‘ખેલા’? નીતિશ કુમારના મૌન અને એકનાથ શિંદેને શું સંબંધ?
પટનાઃ મોટેભાગે કોઈ રાજકારણી કે નેતા કંઈક બોલી દે તો રાજકીય ખળભળાટ મચે છે, પરંતુ બિહારમાં માહોલ અલગ છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું મૌન અહીં અટકળોનું કારણ બન્યું છે.હકીકત એમ છે કે બિહાર બિઝનેસ કનેક્ટમાં સીએમ નીતિશનો કાર્યક્રમ અચાનક રદ્દ…