- સ્પોર્ટસ
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી છે. તબિયત બગડ્યા પછી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડ્યા પછી શનિવારે મોડી રાતના થાણેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
- ઇન્ટરનેશનલ
રાજ ગયું તો બધુ ગયુંઃ હવે બશર અલ રસદની પત્નીએ પણ માગ્યા છૂટાછેડા
મોસ્કોઃ સિરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ચારેકોરથી ઘેરાયેલા છે. સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા હતા. દેશ છોડીને ભાગી ગયેલા અસદની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. અહેવાલો અનુસાર, અસદની બ્રિટિશ પત્ની આસ્મા અલ-અસદે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : હેલ્થ-મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ કેમ નથી ઘટાડાતો?
ભરત ભારદ્વાજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભાની…
- ધર્મતેજ
અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ
ડૉ. નિરંજન રાજ્યગુરુ બીજા પાઠની શબ્દાવલીમાં ગોપી અન્ય કોઈને આદેશ આપે છે કે ‘મારે પ્રિયતમને મળવા જવું છે માટે તમે વેલડું તૈયાર કરાવો.. મારી દેરાણી-જેઠાણી છૂપી રીતે મારા પર નજર રાખે છે અને નણંદ મેણાં બોલે છે, છતાં મારે મલપતાં…
- નેશનલ
યુપીના સંભલ મુદ્દે અખિલેશ યાદવે ભાજપની કાઢી ઝાટકણી, નેતાઓ અંગે કહ્યું કે…
ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ નીચે હિંદુ મંદિર હોવાના દાવા અને ત્યાર બાદ થયેલી હિંસા મામલે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ફિરોઝાબાદની મુલાકાત દરમિયાન આ મુદે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન (Akhilesh Yadav…
- મનોરંજન
કરિના કપૂર વિશે પાકિસ્તાની એક્ટરે એવું તે શું કહ્યું કે ચાહકો થઇ ગયા લાલઘૂમ?
મુંબઈઃ પાકિસ્તાની અભિનેતા ખાકન શાહનવાઝે તાજેતરમાં કરિના કપૂર સાથે કામ કરવા અંગે ટિપ્પણી કરી હતી, જેનાથી કરિનાના ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. જિયો ઉર્દૂ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ટીવી શોમાં જ્યારે એક ચાહકે તેને કરિના સાથે કામ કરતા જોવાની ઈચ્છા…
- મનોરંજન
‘ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા’ આ જાણીતા ગાયકે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સલમાન-શાહરૂખ વિષે પણ કહી આવી વાત
મુંબઈ: બોલિવૂડના જાણીતા ગયાક અભિજીત ભટ્ટાચાર્ય તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે આપેલા નિવેદનને કારણે હાલ અભિજીત ચર્ચામાં (Abhijeet Bhattacharya about Mahatma Gandhi)છે. અભિજીત તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેની પ્રોફેશનલ લાઈફ વિશે…
- સ્પોર્ટસ
Ind Women vs WI Women: વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડેમાં 211 રને ભારતની ભવ્ય જીત
વડોદરાઃ અહીંયા રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ મહિલા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે 211 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી રેણુકા સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. તે…
- અમદાવાદ
પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ધાટન વખતે શંકરસિંહ વાઘેલાએ દારુ પીવા મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યમાં દારૂબંધી, ખ્યાતિ કાંડને લઈ નિવેદન આપ્યું હતું. દારુ મુદ્દે…