- ભુજ

આદિપુરમાં માથાફરેલ યુવકે પોલીસ સ્ટેશનમાં મચાવ્યો ઉત્પાત, જવાનને બચકું ભરી લીધું
ભુજ: કચ્છના આદિપુર શહેર નજીક આવેલા શિણાય ગામ ખાતે રહેનારા એક માથાભારે યુવકે જૂની અદાવતમાં આદિપુર પોલીસ મથકમાં ઉત્પાત મચાવી ટ્રાફિક બ્રિગેડના એક જવાનના અંગુઠાને કરડી ખાતાં રાજ્યભરના પોલીસબેડામાં ભારે ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો: દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા…
- સ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગ: જયસ્વાલ અને પંત મોટું નુકશાન, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મારી બાજી
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ હાલ રોમાંચક (Border Gavaskar trophy) સ્થિતિમાં છે, સિરીઝ હાલ 1-1ની બરાબરી છે. ચોથી મેચ આવતી કાલે 26 ડિસેમ્બરથી રમાશે, પરંતુ તે પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગ (ICC Test…
- સ્પોર્ટસ

વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં જાણીતા સંસદસભ્યનો પુત્ર રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ
હૈદરાબાદઃ હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં ઘણા જાણીતા અને અજાણ્યા બૅટર્સ પોતપોતાની ટીમ માટે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એમાં એક ઓછો જાણીતા બૅટર એ પણ છે જે જાણીતા રાજકીય નેતાનો પુત્ર…
- દ્વારકા

દ્વારકા Okha Jetty પર અકસ્માત સર્જાયો, ત્રણ મજૂરોના ક્રેન નીચે દબાતા કરૂણ મોત
દ્વારકા: ગુજરાતના દ્વારકા ઓખા જેટ્ટી(Okha Jetty)પર અકસ્માત સર્જાયો છે. જેમાં ઓખા પેસેન્જર જેટ્ટી પર ચાલી રહેલા કામ દરમ્યાન ક્રેન નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના કરૂણ મોત નીપજ્યાં છે. જેમાં સમગ્ર દુર્ઘટનાની મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડની જેટ્ટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન…
- નેશનલ

ભાગવત સંઘના સ્થાપક ખરા, હિન્દુ ધર્મના નહીં: સ્વામી રામભદ્રાચાર્ય
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે સ્વામી રામભદ્રાચાર્યએ ફેરવી તોળ્યું છે. તેમણે કહ્યું છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. તેઓ સંઘના સ્થાપક હોઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મના નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના…
- સ્પોર્ટસ

ઇંગ્લેન્ડની ટીમને મોટો ફટકોઃ કેપ્ટન બેન સ્ટોક્સ ત્રણ મહિના નહીં રમી શકે ક્રિકેટ
લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટનો કેપ્ટન બેન સ્ટોક્સ હેમસ્ટ્રિંગમાં વારંવાર થતી ઇજાને કારણે ઓછામાં ઓછા 3 મહિના માટે ક્રિકેટ રમી શકશે નહી. ગયા મહિને ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. સ્ટોક્સને ન્યૂ ઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ડાબા…
- મનોરંજન

જોન અબ્રાહમ કરતા તેની પત્ની કેટલા વર્ષ નાની છે, જાણો શું કરે છે?
બોલીવુડમાં અનેક એવા કલાકારો છે, જેમણે અભિનેત્રીઓ સાથે લગ્ન નથી કર્યા. જોન અબ્રાહમ એમાંનો એક છે. જોન અબ્રાહમની પત્ની અભિનેત્રી નથી અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતાની પત્નીનું નામ પ્રિયા રૂંચલ છે. બંનેએ વિદેશમાં લગ્ન કર્યા હતા. ચાલો…
- મનોરંજન

…તો ‘ડર’ ફિલ્મમાં જુહી ચાવલા જોવા ન મળી હોતઃ માધુરી દીક્ષિતે શા માટે કહ્યું આમ?
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ આજે આપણે એ ફિલ્મ વિશે વાત કરીશું. જેના કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી એ ફિલ્મ હતી ‘ડર’. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.…









