- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં અજિતદાદા ‘તિજોરી’ ભરશેઃ શિંદે છૂટે હાથે પૈસા ખર્ચશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્રની નવી સરકારમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને કદાચ ગૃહ ખાતું નહીં મળ્યું હોઈ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ પોતાની પાસે રાખ્યું અને નાણા ખાતું અજિત પવાર પાસે રાખ્યું, પરંતુ સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનેલા એકનાથ શિંદે કોઈ પણ રીતે…
- નેશનલ
દિલ્હી ચૂંટણીઃ AIMIM શાહરૂખ પઠાણને આપી શકે છે ટિકિટ, હિંસા સમયે પોલીસ પર તાકી હતી પિસ્તોલ
નવી દિલ્હીઃ આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. તમામ રાજકીય પક્ષો તેમના સ્તર પર તૈયારી કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જેલમાં બંધ શાહરૂખ પઠાણને ટિકિટ આપશે તેવી અટકળો થઈ રહી છે. AIMIMના દિલ્હી અધ્યક્ષ શોએબ…
- ભુજ
આદિપુરમાં માથાફરેલ યુવકે પોલીસ સ્ટેશનમાં મચાવ્યો ઉત્પાત, જવાનને બચકું ભરી લીધું
ભુજ: કચ્છના આદિપુર શહેર નજીક આવેલા શિણાય ગામ ખાતે રહેનારા એક માથાભારે યુવકે જૂની અદાવતમાં આદિપુર પોલીસ મથકમાં ઉત્પાત મચાવી ટ્રાફિક બ્રિગેડના એક જવાનના અંગુઠાને કરડી ખાતાં રાજ્યભરના પોલીસબેડામાં ભારે ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો: દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા…
- સ્પોર્ટસ
ICC ટેસ્ટ રેન્કિંગ: જયસ્વાલ અને પંત મોટું નુકશાન, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મારી બાજી
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ હાલ રોમાંચક (Border Gavaskar trophy) સ્થિતિમાં છે, સિરીઝ હાલ 1-1ની બરાબરી છે. ચોથી મેચ આવતી કાલે 26 ડિસેમ્બરથી રમાશે, પરંતુ તે પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગ (ICC Test…
- સ્પોર્ટસ
વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં જાણીતા સંસદસભ્યનો પુત્ર રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ
હૈદરાબાદઃ હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં ઘણા જાણીતા અને અજાણ્યા બૅટર્સ પોતપોતાની ટીમ માટે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એમાં એક ઓછો જાણીતા બૅટર એ પણ છે જે જાણીતા રાજકીય નેતાનો પુત્ર…
- દ્વારકા
દ્વારકા Okha Jetty પર અકસ્માત સર્જાયો, ત્રણ મજૂરોના ક્રેન નીચે દબાતા કરૂણ મોત
દ્વારકા: ગુજરાતના દ્વારકા ઓખા જેટ્ટી(Okha Jetty)પર અકસ્માત સર્જાયો છે. જેમાં ઓખા પેસેન્જર જેટ્ટી પર ચાલી રહેલા કામ દરમ્યાન ક્રેન નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના કરૂણ મોત નીપજ્યાં છે. જેમાં સમગ્ર દુર્ઘટનાની મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડની જેટ્ટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન…
- નેશનલ
ભાગવત સંઘના સ્થાપક ખરા, હિન્દુ ધર્મના નહીં: સ્વામી રામભદ્રાચાર્ય
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે સ્વામી રામભદ્રાચાર્યએ ફેરવી તોળ્યું છે. તેમણે કહ્યું છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. તેઓ સંઘના સ્થાપક હોઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મના નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના…