- અમદાવાદ

અમદાવાદમાં ગૌહત્યા-ગૌમાંસ વેચવાનો આરોપઃ પુરાવાના અભાવે પાંચ જણ નિર્દોષ
અમદાવાદઃ અમદાવાદ પાંચ લોકો પર ગૌહત્યા અને ગૌમાંસ વેચવાનો આરોપ લાગ્યો હતો. પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન રૂલ અંતર્ગત તપાસકર્તાએ કથિત ગૌમાંસના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ)માં મોકલ્યા નહોતા. જેને લઈ કોર્ટે આ ચુકાદો…
- પોરબંદર

પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરોડોનું ‘ફૂલેકું’ ફેરવ્યું: 650 લોકો ભોગ બન્યા
Porbandar News: પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે જ કરોડો રુપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. જેનો આશરે 650 જેટલા લોકો ભોગ બન્યા હતા. પોરબંદરમાં એક પુરુષે જલારામ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં 650 જેટલા થાપણદાર ફસાવી કરોડો રુપિયાનું ફુલેકું ફેરવી નાખ્યુ હતું.પોરબંદર…
- આમચી મુંબઈ

દુકાનમાંથી દોઢ કરોડના હીરા ચોરી ફરાર થયેલો કર્મચારી રાજસ્થાનમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલિક સાથે થયેલા વિવાદ પછી દુકાનમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાના હીરા ચોરી ફરાર થઈ ગયેલા કર્મચારીને પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો. ગોરેગામથી ફરાર થયેલા આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ઘણી ચાલાકી વાપરી હતી. 13 વાહન બદલીને ઈડર પહોંચેલા…
- ગાંધીનગર

વર્ષના છેલ્લા દિવસે ગુજરાત પોલીસમાં મોટા પાયે ફેરફારઃ 240 ASIને PSI તરીકે બઢતી
ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે. 240 એએસઆઇ (ASI (Assistant Sub Inspectors of Police) to PSI (Police Sub Inspectors)ની બઢતી આપવામાં આવી છે. ગઈ કાલે તા. 30 ડિસેમ્બર 2024ના રોજ પોલીસ દળમાં ફરજ બજાવતા 240 એએસઆઇ…
- રાશિફળ

2025ના પહેલાં જ અઢી દિવસ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2025નું નવું વર્ષ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને અગાઉ કહ્યું એમ 2024ની જેમ જ 2025માં પણ અનેક મહત્ત્વના ગ્રહો કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ ગોચરને કારણ અનેક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.…
- નેશનલ

મણિપુર હિંસા મુદ્દે મુખ્ય પ્રધાને રાજ્યના લોકોની માફી માગીને કહ્યું Please Forgive & Forget
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્યપ્રધાન એન બીરેન સિંહે 3 મે, 2023થી થઈ રહેલી હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી છે. તેમણે મણિપુરના તમામ વર્ગોને ભવિષ્યમાં શાંતિ અને સદ્ભાવના માટે પ્રયાસ કરીને નવા વર્ષમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. ઇમ્ફાલમાં તેમના નિવાસ…
- મહારાષ્ટ્ર

કોણ છે વાલ્મીક કરાડ? જેના કારણે કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે મુશ્કેલીમાં મુકાયા!
મુંબઈઃ મહારાષ્ટ્રના બીડના મસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં મુખ્ય આરોપી તરીકે વાલ્મિક કરાડનું નામ લેવામાં આવી રહ્યું છે. નવમી ડિસેમ્બરે સંતોષ દેશમુખ તેના પિતરાઈ ભાઈ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે બપોરે ૩ વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયોમાં આવેલા છ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર મહિલા પંચે મુંબઈ પોલીસને ભાજપના વિધાનસભ્ય સામે અભિનેત્રીની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે સોમવારે મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે અભિનેત્રી પ્રાજક્તા માળીની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરે અને વાસ્તવિક સ્થિતિદર્શક અહેવાલ રજૂ કરે કે વિધાનસભ્ય સુરેશ ધસે તેમના વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી કે નહીં.માળીએ પંચમાં એવી…
- નેશનલ

Alert: યુપીમાં રેલવે અને આર્મીની પરીક્ષાના ઉમેદવારો માટે બોગસ દસ્તાવેજો બનાવનારી ગેંગનો પર્દાફાશ
બલિયા: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ બોગસ રહેઠાણ પ્રમાણપત્રો અને આધાર કાર્ડ તૈયાર કરીને યુવાનોને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે અને આર્મીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરાવતી આંતરરાજ્ય સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.પોલીસ સૂત્રોએ આજે…









