- નેશનલ
કર્ણાટકમાં સિલિન્ડર વિસ્ફોટમાં વધુ બેનાં મોતઃ મૃતકોની સંખ્યા વધી
હુબલીઃ કર્ણાટકના હુબલીના સાઇનગરમાં અયપ્પાસ્વામી સન્નિધાન ખાતે એલપીજી ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં દાઝી ગયેલા ભગવાન અયપ્પાના વધુ બે ભક્તોના મોત થયા હતા. આ સાથે ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને આઠ પર પહોંચી ગઇ હતી. સરકારે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની આર્થિક…
- મનોરંજન
Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને એનો પરિચય ફરી એક વખત દર્શકો અને ફેન્સને કૌન બનેગા કરોડપતિના સેટ પર…
- મહારાષ્ટ્ર
પુણેમાં રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું વધુ એક કાવતરુંઃ પોલીસ તપાસમાં લાગી
પુણેઃ ભારતીય રેલવેમાં વીતેલા વર્ષે થયેલા અકસ્માતોએ રેલવેની ઊંઘ હરામ કરી નાખી હતી, જ્યારે ટ્રેક પર કરવામાં આવતા ષડયંત્રોએ પણ સુરક્ષા મુદ્દે અનેક સવાલો કર્યાં હતા, ત્યારે તાજેતરમાં પુણેમાં રેલવે ટ્રેક પર ગેસનો સિલિન્ડર મળતા ખળભળાટ મચી ગયો હતો.ભારતીય રેલવેમાં…
- મનોરંજન
રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં જોવા મળશે, સેટ પરથી શેર કર્યો વીડિયો
મુંબઈ: ‘પુષ્પા ૨’ની જોરદાર સફળતા બાદ સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘થામા’માં જોવા મળશે. ફરી બોક્સઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેત્રીએ આયુષ્માન ખુરાના સાથે તેની આગામી ફિલ્મ ‘થામા’ના સેટ પરથી એક વીડિયો શેર…
- અમદાવાદ
અમદાવાદમાં ગૌહત્યા-ગૌમાંસ વેચવાનો આરોપઃ પુરાવાના અભાવે પાંચ જણ નિર્દોષ
અમદાવાદઃ અમદાવાદ પાંચ લોકો પર ગૌહત્યા અને ગૌમાંસ વેચવાનો આરોપ લાગ્યો હતો. પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન રૂલ અંતર્ગત તપાસકર્તાએ કથિત ગૌમાંસના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ)માં મોકલ્યા નહોતા. જેને લઈ કોર્ટે આ ચુકાદો…
- પોરબંદર
પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરોડોનું ‘ફૂલેકું’ ફેરવ્યું: 650 લોકો ભોગ બન્યા
Porbandar News: પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે જ કરોડો રુપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. જેનો આશરે 650 જેટલા લોકો ભોગ બન્યા હતા. પોરબંદરમાં એક પુરુષે જલારામ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં 650 જેટલા થાપણદાર ફસાવી કરોડો રુપિયાનું ફુલેકું ફેરવી નાખ્યુ હતું.પોરબંદર…
- આમચી મુંબઈ
દુકાનમાંથી દોઢ કરોડના હીરા ચોરી ફરાર થયેલો કર્મચારી રાજસ્થાનમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલિક સાથે થયેલા વિવાદ પછી દુકાનમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાના હીરા ચોરી ફરાર થઈ ગયેલા કર્મચારીને પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો. ગોરેગામથી ફરાર થયેલા આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ઘણી ચાલાકી વાપરી હતી. 13 વાહન બદલીને ઈડર પહોંચેલા…