- મનોરંજન
Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને એનો પરિચય ફરી એક વખત દર્શકો અને ફેન્સને કૌન બનેગા કરોડપતિના સેટ પર…
- મહારાષ્ટ્ર
પુણેમાં રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું વધુ એક કાવતરુંઃ પોલીસ તપાસમાં લાગી
પુણેઃ ભારતીય રેલવેમાં વીતેલા વર્ષે થયેલા અકસ્માતોએ રેલવેની ઊંઘ હરામ કરી નાખી હતી, જ્યારે ટ્રેક પર કરવામાં આવતા ષડયંત્રોએ પણ સુરક્ષા મુદ્દે અનેક સવાલો કર્યાં હતા, ત્યારે તાજેતરમાં પુણેમાં રેલવે ટ્રેક પર ગેસનો સિલિન્ડર મળતા ખળભળાટ મચી ગયો હતો.ભારતીય રેલવેમાં…
- મનોરંજન
રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં જોવા મળશે, સેટ પરથી શેર કર્યો વીડિયો
મુંબઈ: ‘પુષ્પા ૨’ની જોરદાર સફળતા બાદ સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘થામા’માં જોવા મળશે. ફરી બોક્સઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેત્રીએ આયુષ્માન ખુરાના સાથે તેની આગામી ફિલ્મ ‘થામા’ના સેટ પરથી એક વીડિયો શેર…
- અમદાવાદ
અમદાવાદમાં ગૌહત્યા-ગૌમાંસ વેચવાનો આરોપઃ પુરાવાના અભાવે પાંચ જણ નિર્દોષ
અમદાવાદઃ અમદાવાદ પાંચ લોકો પર ગૌહત્યા અને ગૌમાંસ વેચવાનો આરોપ લાગ્યો હતો. પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન રૂલ અંતર્ગત તપાસકર્તાએ કથિત ગૌમાંસના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ)માં મોકલ્યા નહોતા. જેને લઈ કોર્ટે આ ચુકાદો…
- પોરબંદર
પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરોડોનું ‘ફૂલેકું’ ફેરવ્યું: 650 લોકો ભોગ બન્યા
Porbandar News: પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે જ કરોડો રુપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. જેનો આશરે 650 જેટલા લોકો ભોગ બન્યા હતા. પોરબંદરમાં એક પુરુષે જલારામ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં 650 જેટલા થાપણદાર ફસાવી કરોડો રુપિયાનું ફુલેકું ફેરવી નાખ્યુ હતું.પોરબંદર…
- આમચી મુંબઈ
દુકાનમાંથી દોઢ કરોડના હીરા ચોરી ફરાર થયેલો કર્મચારી રાજસ્થાનમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલિક સાથે થયેલા વિવાદ પછી દુકાનમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાના હીરા ચોરી ફરાર થઈ ગયેલા કર્મચારીને પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો. ગોરેગામથી ફરાર થયેલા આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ઘણી ચાલાકી વાપરી હતી. 13 વાહન બદલીને ઈડર પહોંચેલા…
- ગાંધીનગર
વર્ષના છેલ્લા દિવસે ગુજરાત પોલીસમાં મોટા પાયે ફેરફારઃ 240 ASIને PSI તરીકે બઢતી
ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે. 240 એએસઆઇ (ASI (Assistant Sub Inspectors of Police) to PSI (Police Sub Inspectors)ની બઢતી આપવામાં આવી છે. ગઈ કાલે તા. 30 ડિસેમ્બર 2024ના રોજ પોલીસ દળમાં ફરજ બજાવતા 240 એએસઆઇ…
- રાશિફળ
2025ના પહેલાં જ અઢી દિવસ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2025નું નવું વર્ષ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને અગાઉ કહ્યું એમ 2024ની જેમ જ 2025માં પણ અનેક મહત્ત્વના ગ્રહો કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ ગોચરને કારણ અનેક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.…
- નેશનલ
મણિપુર હિંસા મુદ્દે મુખ્ય પ્રધાને રાજ્યના લોકોની માફી માગીને કહ્યું Please Forgive & Forget
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્યપ્રધાન એન બીરેન સિંહે 3 મે, 2023થી થઈ રહેલી હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી છે. તેમણે મણિપુરના તમામ વર્ગોને ભવિષ્યમાં શાંતિ અને સદ્ભાવના માટે પ્રયાસ કરીને નવા વર્ષમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. ઇમ્ફાલમાં તેમના નિવાસ…