- સ્પોર્ટસ

IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’
સિડનીઃ આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ (IND VS AUS Last TEST) મેચ સિડની ખાતે શરૂ થશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે આજે કહ્યું હતું કે તેમની ટીમ સીરિઝમાં 2-1થી આગળ હોવા છતાં ભારત સામેની અંતિમ ટેસ્ટમાં તેમની ટીમની ઊર્જામાં…
- મહારાષ્ટ્ર

અફૅરની શંકા પરથી છોકરીના પિતા અને ભાઈઓએ હુમલો કરતાં સગીરનું મોત
પુણે: પ્રેમપ્રકરણની શંકા પરથી છોકરીના પિતા અને બે ભાઈએ બેરહેમીથી હુમલો કરતાં 17 વર્ષના સગીરનું મૃત્યુ થયું હોવાની ઘટના પુણેમાં બની હતી. પોલીસે છોકરીના પિતા સહિત ત્રણ જણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ

હવે રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટેસ્ટની નિવૃત્તિ માટે આપ્યું ચોંકાવનારું નિવેદન
સિડનીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં છેલ્લી ટેસ્ટ મેચ માટે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ચોથી ટેસ્ટમાં જીતવાની બાજી હાર્યા પછી ભારતીય ટીમ અને બોર્ડમાં વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા માટે મોટું નિવેદન આપ્યું હતું.…
- નેશનલ

બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં ‘ઘૂસણખોરી’ મુદ્દે મમતા બેનરજીએ હવે કર્યો મોટો દાવો
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Benarji) કેન્દ્ર સરકાર અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BSF પર બાંગ્લાદેશના ઘૂસણખોરોને ભારતમાં ઘૂસાડવાનો અને રાજ્યની સ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બીએસએફના આ વલણ…
- મહારાષ્ટ્ર

સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ
બીડ: સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં સંડોવણીનો આરોપ ધરાવતા વાલ્મિક કરાડ બીડ સિટી પોલીસ સ્ટેશનમાં ચર્ચાસ્પદ છે. વાલ્મિક કરાડને અદાલતે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને હાલમાં તેને બીડ સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, બુધવારે અચાનક જ પોલીસ સ્ટેશનમાં…
- અમદાવાદ

અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ
Ahmadabad Accidents News: અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતીને…
- આમચી મુંબઈ

પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી
મુંબઈઃ થાણે મહાનગરપાલિકાએ એર પોલ્યુશન કન્ટ્રોલના નિયમોનું પાલન કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ બિલ્ડરો શો કોઝ નોટિસના સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ જશે તો તેમને તેમની સાઇટ્સ…
- નેશનલ

‘કાશ્મીર પહેલા પણ ભારતનું અવિભાજ્ય અંગ હતું, આજે પણ છે અને હંમેશાં રહેશે’: અમિત શાહનું મોટું નિવેદન
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કલમ 370થી લઈ આતંકવાદ મુદ્દે પણ મહત્ત્વની વાત કરી હતી. તેમણે ઈશારા ઈશારામાં જ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પણ જલદી ભારતનો…
- મનોરંજન

ઈન આંખો કી મસ્તી કે…રેખાની માસ્ટરપિસ ઉમરાવ જાનને 44 વર્ષ થયા, જાણો ફિલ્મની રસપ્રદ વાતો
અભિનેત્રી રેખાનું નામ આવે તો દરેકની નજરમાં તેનો લખનવી શિંગાર અને પરિધાન સાથેનો તવાયફનો ચહેરો યાદ આવ્યા વિના ન રહે. રેખાએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય અને સુંદરતાનો જાદુ વિખેર્યો છે, પરંતુ ઉમરાવ જાન માત્ર તેની જ નહીં, ભારતીય સિનેમાની ક્લાસિક…
- નેશનલ

PM Modi આવતીકાલે પાટનગરમાં 4,500 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. નરેન્દ્ર મોદી દિલ્હીના અશોક વિહારમાં એક મોટી રેલી દરમિયાન દિલ્હીના લોકોને કરોડોની ભેટ આપીને ચૂંટણીની શરૂઆત કરશે. વડાપ્રધાન…









