- ગાંધીનગર

મુખ્ય પ્રધાનને મળતી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન થકી વેચાણથી 36.97 લાખ જમા; કન્યા કેળવણીમાં વપરાશે
ગાંધીનગર: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનને વર્ષ દરમિયાન મળતી અને તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોની હરાજી કરીને, તેના વેચાણમાંથી મળતી આવકને કન્યાઓના શિક્ષણ માટે…
- નેશનલ

Mahakumbh: પ્રયાગરાજમાં 4,500 ટનનો પુલ કેમ ચર્ચામાં આવ્યો, શું છે વિશેષતા?
પ્રયાગરાજ: મહાકુંભ (Mahakumbh 2025)ને લઈને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં એક પુલની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે એક પુલ બનાવવા માટે 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે તેની અવધિ પણ માત્ર 60 દિવસની…
- સ્પોર્ટસ

2025ની પહેલી ટી-20 મેચમાં બન્યા 429 રનઃ શ્રીલંકાએ કિવિઓને આપી હાર
નેલ્સનઃ શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં ન્યૂ ઝીલેન્ડને 7 રને હરાવ્યું હતું. વર્ષ 2025ની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ હાઈ સ્કોરિંગ મેચના પરિણામ માટે છેલ્લી ઓવર સુધી રાહ જોવી પડી હતી. ન્યૂ ઝીલેન્ડને છેલ્લી…
- મનોરંજન

વર્ષના પહેલા દિવસે સારા અલી ખાન કોની સાથે ગઈ હતી ડિનર પર?
મુંબઈઃ જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશાં તેના પરિવાર માટે સમય કાઢે છે. નવા વર્ષે પણ તેણે કંઈક હટકે કર્યું હતું અને એને કારણે ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની માતા અમૃતા સિંહ સાથેની…
- ગાંધીનગર

ગુજરાતમાં ભાજપે પ્રમુખોની વરણી માટે બનાવ્યા નિયમો
ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરાશે. આ માટે…
- નેશનલ

Mahakumbh Special: નેપાળ, ઉત્તરાખંડથી મંગાવાઇ રહી છે રુદ્રાક્ષ-તુલસીની માળા
મહાકુંભ નગરઃ સંગમ અને મહાકુંભ મેળાના વિસ્તારોમાં દુકાનદારો નેપાળ, વારાણસી, મથુરા અને વૃંદાવનથી મંગાવવામાં આવેલી પૂજા સામગ્રી, પત્ર-પંચાંગ, રુદ્રાક્ષ, તુલસીની માળા અને પવિત્ર ગ્રંથો સહિત જરૂરી ધાર્મિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. આ પણ વાંચો: Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું!…
- નેશનલ

PM મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલાની કરી આકરી નિંદા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસએના ન્યુ ઓર્લિયન્સમાં “કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા”ની સખત નિંદા કરી હતી. ન્યૂ યર સેલિબ્રેશન વખતે હાજર લોકોની ભીડ પર એક હુમલાખોરે તેમના પર ટ્રક ફેરવી દીધી હતી, જેમાં 15 લોકોના મોત અને ડઝનથી વધુ…
- મહારાષ્ટ્ર

ફડણવીસે મને કોઈ વચન આપ્યું નહોતું: ભુજબળ
મુંબઈ: રાજ્યમાં મહાયુતિની સરકાર બનીને એક મહિનો થઈ ગયો છે. જો કે મહાયુતિના કેટલાક નેતાઓને કૅબિનેટમાંથી પડતા મુકવામાં આવ્યા છે, જેથી હજુ પણ કેટલાક નેતાઓમાં નારાજગીની લાગણી જોવા મળી રહી છે. એનસીપી (અજિત પવાર) પાર્ટીના નેતા છગન ભુજબળને પણ કેબિનેટમાં…
- નેશનલ

અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ પત્ની એ પતિની સંપત્તિ નથી…
નવી દિલ્હીઃ પતિ-પત્નીના કિસ્સામાં તાજેતરમાં અલાહાબાદ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે પતિએ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે. પત્નીનું શરીર તેની પ્રાઇવેસી તેના અધિકારની પોતાની સંપત્તિ છે. પત્ની પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન…









