- ગાંધીનગર
ગુજરાતમાં ભાજપે પ્રમુખોની વરણી માટે બનાવ્યા નિયમો
ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરાશે. આ માટે…
- નેશનલ
Mahakumbh Special: નેપાળ, ઉત્તરાખંડથી મંગાવાઇ રહી છે રુદ્રાક્ષ-તુલસીની માળા
મહાકુંભ નગરઃ સંગમ અને મહાકુંભ મેળાના વિસ્તારોમાં દુકાનદારો નેપાળ, વારાણસી, મથુરા અને વૃંદાવનથી મંગાવવામાં આવેલી પૂજા સામગ્રી, પત્ર-પંચાંગ, રુદ્રાક્ષ, તુલસીની માળા અને પવિત્ર ગ્રંથો સહિત જરૂરી ધાર્મિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. આ પણ વાંચો: Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું!…
- નેશનલ
PM મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલાની કરી આકરી નિંદા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસએના ન્યુ ઓર્લિયન્સમાં “કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા”ની સખત નિંદા કરી હતી. ન્યૂ યર સેલિબ્રેશન વખતે હાજર લોકોની ભીડ પર એક હુમલાખોરે તેમના પર ટ્રક ફેરવી દીધી હતી, જેમાં 15 લોકોના મોત અને ડઝનથી વધુ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે મને કોઈ વચન આપ્યું નહોતું: ભુજબળ
મુંબઈ: રાજ્યમાં મહાયુતિની સરકાર બનીને એક મહિનો થઈ ગયો છે. જો કે મહાયુતિના કેટલાક નેતાઓને કૅબિનેટમાંથી પડતા મુકવામાં આવ્યા છે, જેથી હજુ પણ કેટલાક નેતાઓમાં નારાજગીની લાગણી જોવા મળી રહી છે. એનસીપી (અજિત પવાર) પાર્ટીના નેતા છગન ભુજબળને પણ કેબિનેટમાં…
- નેશનલ
અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ પત્ની એ પતિની સંપત્તિ નથી…
નવી દિલ્હીઃ પતિ-પત્નીના કિસ્સામાં તાજેતરમાં અલાહાબાદ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે પતિએ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે. પત્નીનું શરીર તેની પ્રાઇવેસી તેના અધિકારની પોતાની સંપત્તિ છે. પત્ની પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન…
- સ્પોર્ટસ
IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’
સિડનીઃ આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ (IND VS AUS Last TEST) મેચ સિડની ખાતે શરૂ થશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે આજે કહ્યું હતું કે તેમની ટીમ સીરિઝમાં 2-1થી આગળ હોવા છતાં ભારત સામેની અંતિમ ટેસ્ટમાં તેમની ટીમની ઊર્જામાં…
- મહારાષ્ટ્ર
અફૅરની શંકા પરથી છોકરીના પિતા અને ભાઈઓએ હુમલો કરતાં સગીરનું મોત
પુણે: પ્રેમપ્રકરણની શંકા પરથી છોકરીના પિતા અને બે ભાઈએ બેરહેમીથી હુમલો કરતાં 17 વર્ષના સગીરનું મૃત્યુ થયું હોવાની ઘટના પુણેમાં બની હતી. પોલીસે છોકરીના પિતા સહિત ત્રણ જણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ
હવે રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટેસ્ટની નિવૃત્તિ માટે આપ્યું ચોંકાવનારું નિવેદન
સિડનીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં છેલ્લી ટેસ્ટ મેચ માટે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ચોથી ટેસ્ટમાં જીતવાની બાજી હાર્યા પછી ભારતીય ટીમ અને બોર્ડમાં વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા માટે મોટું નિવેદન આપ્યું હતું.…
- નેશનલ
બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં ‘ઘૂસણખોરી’ મુદ્દે મમતા બેનરજીએ હવે કર્યો મોટો દાવો
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Benarji) કેન્દ્ર સરકાર અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BSF પર બાંગ્લાદેશના ઘૂસણખોરોને ભારતમાં ઘૂસાડવાનો અને રાજ્યની સ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બીએસએફના આ વલણ…