- મહારાષ્ટ્ર
લાડકી બહેનના લાભાર્થીઓની ચકાસણી સાબિત કરે છે કે યોજના મતો માટે જ હતી: વડેટ્ટીવાર
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભાર્થીઓની ચકાસણી કરવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય સાબિત કરે છે કે આ યોજના રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે જાહેર કરવામાં આવી હતી.વડેટ્ટીવારે એવો દાવો…
- નેશનલ
Jammu Kashmir ના બાંદીપોરામાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ
બાંદીપોરા : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)બાંદીપોરા જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાંદીપોરા જિલ્લાના વુલર વ્યૂપોઈન્ટ પાસે બની હતી. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મસરત…
- અમદાવાદ
છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશેઃ હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાત ભાજપમાં ખળભળાટ
અમદાવાદઃ 1 જાન્યુઆરી, 2025ના દિવસે મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં (Gujarat Cabinet Meeting) નવા જિલ્લાની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની…
- રાશિફળ
બન્યો બુધાદિત્ય રાજયોગ: આગામી 10 દિવસ રાજા જેવું જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2025નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે મહેલાં જ મહિનામાં અનેક મહત્ત્વના અને મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. આજે જ ગ્રહોના રાજકુમાર બુધે રાશિ પરિવર્તન કર્યું છે, જેને કારણે અનેક રાશિના જાતકોને પારાવાર લાભ…
- નેશનલ
Arvind Kejriwal નો પ્રહાર , કહ્યું ભાજપ- કોંગ્રેસે સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવી જોઇએ
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો વચ્ચે અત્યારથી જ આક્ષેપબાજીની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે. તેમજ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે. જેમાં…
- મનોરંજન
કિયારા અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં થઇ ભરતી
રિલીઝ માટે મુંબઈમાં ફિલ્મ સિટી ખાતે યોજાયેલી ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપી શકી ન હતી, રિપોર્ટ અનુસાર, ઈવેન્ટ દરમિયાન હોસ્ટે ફેન્સને કહ્યું હતું કે કિયારા હોસ્પિટલમાં એડમિટ થવાને કારણે ઈવેન્ટમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ તેના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી…
- જામનગર
દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ
અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમવાર જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક ખાતે આજે તા. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મરીન નેશનલ…
- ભાવનગર
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં જનઆક્રોશ રેલી નીકળશે
ભાવનગરઃ ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. • ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ @shaktisinhgohil…
- આપણું ગુજરાત
BZ Scam: સીઆઈડીની ટીમે હિંમતનગરમાં મોબાઇલ શોપમાં કરી તપાસ
હિંમતનગરઃ ગુજરાતમાં બીઝેડ કૌભાંડ (BZ Scam) મામલે સીઆઈડીએ તપાસ તેજ કરી દીધી છે. બુધવારે સીઆઈડીની એક ટીમે સાબરકાંઠાના હિંમતનગરમાં મોબાઈલ શોપમાં (mobile shop) તપાસ કરી હતી. જ્યાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (bhupendrasinh zala) તથા અન્ય સાગરિતોને ભેટમાં અપાયેલા…