- આમચી મુંબઈ

અંધેરીથી પકડાયેલા મોબાઈલ ચોરો પાસેથી 120 ફોન મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પરિસરમાંથી બે મોબાઈલ ચોરને પકડી પાડ્યા બાદ પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનારાને પણ તાબામાં લીધો હતો. આરોપીઓ પાસેથી 120 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રસાદ સીતારામ ગુરવ (31), વિકેશ…
- સ્પેશિયલ ફિચર્સ

Health tips: રસ્તા પર દેખાતા પીળા ફૂલ આ રોગો માટે છે સંજીવની
આપણી મોટાભાગની વનસ્પતિઓ ગૂણકારી છે અને તેના એક યા બીજા ફાયદા છે. કમનસીબે આપણી જાણમાં હોતું નથી અને જે રોગથી પીડાતા હોઈએ તેની દવા હાથવગી હોવા છતાં મોંઘીદાટ સારવાર લેવા ડોક્ટરોને ત્યાં આંટા મારીએ છીએ. આવી જ એક વનસ્પતિ છે…
- મહારાષ્ટ્ર

લાડકી બહેનના લાભાર્થીઓની ચકાસણી સાબિત કરે છે કે યોજના મતો માટે જ હતી: વડેટ્ટીવાર
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભાર્થીઓની ચકાસણી કરવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય સાબિત કરે છે કે આ યોજના રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે જાહેર કરવામાં આવી હતી.વડેટ્ટીવારે એવો દાવો…
- નેશનલ

Jammu Kashmir ના બાંદીપોરામાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ
બાંદીપોરા : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)બાંદીપોરા જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાંદીપોરા જિલ્લાના વુલર વ્યૂપોઈન્ટ પાસે બની હતી. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મસરત…
- અમદાવાદ

છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશેઃ હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાત ભાજપમાં ખળભળાટ
અમદાવાદઃ 1 જાન્યુઆરી, 2025ના દિવસે મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં (Gujarat Cabinet Meeting) નવા જિલ્લાની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની…
- રાશિફળ

બન્યો બુધાદિત્ય રાજયોગ: આગામી 10 દિવસ રાજા જેવું જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2025નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે મહેલાં જ મહિનામાં અનેક મહત્ત્વના અને મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. આજે જ ગ્રહોના રાજકુમાર બુધે રાશિ પરિવર્તન કર્યું છે, જેને કારણે અનેક રાશિના જાતકોને પારાવાર લાભ…
- નેશનલ

Arvind Kejriwal નો પ્રહાર , કહ્યું ભાજપ- કોંગ્રેસે સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવી જોઇએ
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો વચ્ચે અત્યારથી જ આક્ષેપબાજીની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે. તેમજ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે. જેમાં…
- મનોરંજન

કિયારા અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં થઇ ભરતી
રિલીઝ માટે મુંબઈમાં ફિલ્મ સિટી ખાતે યોજાયેલી ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપી શકી ન હતી, રિપોર્ટ અનુસાર, ઈવેન્ટ દરમિયાન હોસ્ટે ફેન્સને કહ્યું હતું કે કિયારા હોસ્પિટલમાં એડમિટ થવાને કારણે ઈવેન્ટમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ તેના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી…









