- સ્પોર્ટસ

બુમરાહે બેદીનો બે રીતે 46 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
સિડનીઃ જસપ્રીત બુમરાહે આજે અહીં ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં બીજા દિવસે પીઠની ઈજા બદલ મેદાનની બહાર થતાં પહેલાં સિરીઝમાં 32મી વિકેટ લઈને પીઢ સ્પિનર બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. બીજી તરફ, આઉટ-ઑફ ફૉર્મ…
- નેશનલ

Atul Subhash Suicide : કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા સહિત ચાર આરોપીના જામીન મંજૂર કર્યા
બેંગલુરુ : બેંગલુરુના બહુચર્ચિત અતુલ સુભાષ આત્મ હત્યા(Atul Subhash Suicide)કેસમાં સિટી સિવિલ કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયા સહિત તમામ આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ…
- મહારાષ્ટ્ર

બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી
પરભણી: બીડના મસ્સાજોગ ગામના સરપંચની કરવામાં આવેલી હત્યાના કેસમાં બધા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, સંતોષ દેશમુખની હત્યાના કેસની તપાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વખત ઊંડી તપાસ કરવામાં આવે એવી માગણી સાથે શનિવારે સર્વપક્ષી વિરોધ…
- મહારાષ્ટ્ર

ભાજપના મહારાષ્ટ્ર એકમનું પાંચમી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન: 25 લાખ નવા સભ્યોનું ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપનું મહારાષ્ટ્ર એકમ પાંચમી જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન યોજશે જેનો ઉદ્દેશ એ જ દિવસે પચીસ લાખ નવા સભ્યોની નોંધણી કરવાનો છે, એમ પાર્ટીના એક પદાધિકારીએ શનિવારે જણાવ્યું હતું.પાર્ટીના સંગઠન પ્રભારી રવીન્દ્ર ચવ્હાણે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્ય…
- આમચી મુંબઈ

મંત્રાલયમાં જગ્યાની તંગી વચ્ચે એર ઇન્ડિયાના મકાનના હસ્તગત કરવાની પ્રક્રિયાને ગતિ મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયમાં જગ્યાની તંગીને કારણે નવા શપથ લેનારા પ્રધાનો અને રાજ્યના વિભાગોને સમાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, એ બાબતને ધ્યાનમાં લેતાં એર ઇન્ડિયાના મકાનના સંપાદનની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ આ…
- આમચી મુંબઈ

ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણ પછી નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહનિર્માણ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ તેમના વિભાગનો પદભાર સંભાળ્યા બાદ જાણકારી મેળવી હતી. સમીક્ષા બેઠકમાં મુંબઈવાસીઓના આવાસ અંગે ચર્ચા થઈ હતી. હાઉસિંગ ડિપાર્ટમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ ધારાવી રિડેવલપમેન્ટ ચાલી…
- Uncategorized

બીસીસીઆઇના સેક્રેટરી અને ખજાનચીની નિયુક્તિ નક્કી થઈ ગઈઃ જાણો કોણ-કોણ સંભાળશે હોદ્દા…
મુંબઈઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરીપદે પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ જય શાહ 36 વર્ષની ઉંમરે તાજેતરમાં જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના યંગેસ્ટ ચૅરમૅન બન્યા ત્યાર બાદ બીસીસીઆઇમાં તેમનો ખાલી પડેલો હોદ્દો થોડા જ…
- આમચી મુંબઈ

દાદરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પીટીના શિક્ષકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં પાલિકા સંચાલિત શાળાના ક્લાસ રૂમમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે પીટીના શિક્ષકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના 27 ડિસેમ્બરે બની હતી, જેની પોલીસ ફરિયાદ શુક્રવારે કરાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગ…
- અમદાવાદ

BZ Scam: ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં થયા અનેક ખુલાસા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઈમે ફરી એત વખત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે બંને…
- નેશનલ

Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
નવી દિલ્હી : રાજસ્થાનમાં આવેલી અજમેર શરીફની દરગાહ(Ajmer Sharif Dargah)પર ચાદર ચઢાવવાની અનોખી આસ્થા છે. જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહના ઉર્સ પર ચાદર મોકલી હતી. જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ લાવ્યા હતા. જોકે, હવે આ મુદ્દે રાજકારણ…









