- આમચી મુંબઈ
મંત્રાલયમાં જગ્યાની તંગી વચ્ચે એર ઇન્ડિયાના મકાનના હસ્તગત કરવાની પ્રક્રિયાને ગતિ મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયમાં જગ્યાની તંગીને કારણે નવા શપથ લેનારા પ્રધાનો અને રાજ્યના વિભાગોને સમાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, એ બાબતને ધ્યાનમાં લેતાં એર ઇન્ડિયાના મકાનના સંપાદનની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ આ…
- આમચી મુંબઈ
ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણ પછી નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહનિર્માણ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ તેમના વિભાગનો પદભાર સંભાળ્યા બાદ જાણકારી મેળવી હતી. સમીક્ષા બેઠકમાં મુંબઈવાસીઓના આવાસ અંગે ચર્ચા થઈ હતી. હાઉસિંગ ડિપાર્ટમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ ધારાવી રિડેવલપમેન્ટ ચાલી…
- Uncategorized
બીસીસીઆઇના સેક્રેટરી અને ખજાનચીની નિયુક્તિ નક્કી થઈ ગઈઃ જાણો કોણ-કોણ સંભાળશે હોદ્દા…
મુંબઈઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરીપદે પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ જય શાહ 36 વર્ષની ઉંમરે તાજેતરમાં જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના યંગેસ્ટ ચૅરમૅન બન્યા ત્યાર બાદ બીસીસીઆઇમાં તેમનો ખાલી પડેલો હોદ્દો થોડા જ…
- આમચી મુંબઈ
દાદરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પીટીના શિક્ષકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં પાલિકા સંચાલિત શાળાના ક્લાસ રૂમમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે પીટીના શિક્ષકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના 27 ડિસેમ્બરે બની હતી, જેની પોલીસ ફરિયાદ શુક્રવારે કરાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગ…
- અમદાવાદ
BZ Scam: ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં થયા અનેક ખુલાસા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઈમે ફરી એત વખત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે બંને…
- નેશનલ
Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
નવી દિલ્હી : રાજસ્થાનમાં આવેલી અજમેર શરીફની દરગાહ(Ajmer Sharif Dargah)પર ચાદર ચઢાવવાની અનોખી આસ્થા છે. જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહના ઉર્સ પર ચાદર મોકલી હતી. જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ લાવ્યા હતા. જોકે, હવે આ મુદ્દે રાજકારણ…
- આમચી મુંબઈ
અંધેરીથી પકડાયેલા મોબાઈલ ચોરો પાસેથી 120 ફોન મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પરિસરમાંથી બે મોબાઈલ ચોરને પકડી પાડ્યા બાદ પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનારાને પણ તાબામાં લીધો હતો. આરોપીઓ પાસેથી 120 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રસાદ સીતારામ ગુરવ (31), વિકેશ…
- સ્પેશિયલ ફિચર્સ
Health tips: રસ્તા પર દેખાતા પીળા ફૂલ આ રોગો માટે છે સંજીવની
આપણી મોટાભાગની વનસ્પતિઓ ગૂણકારી છે અને તેના એક યા બીજા ફાયદા છે. કમનસીબે આપણી જાણમાં હોતું નથી અને જે રોગથી પીડાતા હોઈએ તેની દવા હાથવગી હોવા છતાં મોંઘીદાટ સારવાર લેવા ડોક્ટરોને ત્યાં આંટા મારીએ છીએ. આવી જ એક વનસ્પતિ છે…