- આમચી મુંબઈ
દાદરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પીટીના શિક્ષકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં પાલિકા સંચાલિત શાળાના ક્લાસ રૂમમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે પીટીના શિક્ષકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના 27 ડિસેમ્બરે બની હતી, જેની પોલીસ ફરિયાદ શુક્રવારે કરાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગ…
- અમદાવાદ
BZ Scam: ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં થયા અનેક ખુલાસા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઈમે ફરી એત વખત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે બંને…
- નેશનલ
Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
નવી દિલ્હી : રાજસ્થાનમાં આવેલી અજમેર શરીફની દરગાહ(Ajmer Sharif Dargah)પર ચાદર ચઢાવવાની અનોખી આસ્થા છે. જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહના ઉર્સ પર ચાદર મોકલી હતી. જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ લાવ્યા હતા. જોકે, હવે આ મુદ્દે રાજકારણ…
- આમચી મુંબઈ
અંધેરીથી પકડાયેલા મોબાઈલ ચોરો પાસેથી 120 ફોન મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પરિસરમાંથી બે મોબાઈલ ચોરને પકડી પાડ્યા બાદ પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનારાને પણ તાબામાં લીધો હતો. આરોપીઓ પાસેથી 120 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રસાદ સીતારામ ગુરવ (31), વિકેશ…
- સ્પેશિયલ ફિચર્સ
Health tips: રસ્તા પર દેખાતા પીળા ફૂલ આ રોગો માટે છે સંજીવની
આપણી મોટાભાગની વનસ્પતિઓ ગૂણકારી છે અને તેના એક યા બીજા ફાયદા છે. કમનસીબે આપણી જાણમાં હોતું નથી અને જે રોગથી પીડાતા હોઈએ તેની દવા હાથવગી હોવા છતાં મોંઘીદાટ સારવાર લેવા ડોક્ટરોને ત્યાં આંટા મારીએ છીએ. આવી જ એક વનસ્પતિ છે…
- મહારાષ્ટ્ર
લાડકી બહેનના લાભાર્થીઓની ચકાસણી સાબિત કરે છે કે યોજના મતો માટે જ હતી: વડેટ્ટીવાર
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભાર્થીઓની ચકાસણી કરવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય સાબિત કરે છે કે આ યોજના રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે જાહેર કરવામાં આવી હતી.વડેટ્ટીવારે એવો દાવો…
- નેશનલ
Jammu Kashmir ના બાંદીપોરામાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ
બાંદીપોરા : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)બાંદીપોરા જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાંદીપોરા જિલ્લાના વુલર વ્યૂપોઈન્ટ પાસે બની હતી. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મસરત…
- અમદાવાદ
છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશેઃ હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાત ભાજપમાં ખળભળાટ
અમદાવાદઃ 1 જાન્યુઆરી, 2025ના દિવસે મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં (Gujarat Cabinet Meeting) નવા જિલ્લાની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની…