- નેશનલ
Delhi Election : પ્રિયંકા ગાંધી પરના નિવેદન મુદ્દે વિવાદ વધતાં રમેશ બિધુરીએ માફી માંગી
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને(Delhi Election 2025) મુદ્દે રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. જેમાં આજે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે દિલ્હીમાં પ્રિયંકા ગાંધીના…
- આમચી મુંબઈ
…તો વર્સોવાથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પહોંચાશે
મુંબઈ: એમએમઆરડીએએ ઉત્તન-વિરાર દરમિયાન પંચાવન કિલોમીટર લાંબો નવો લિંક રોડ બનાવવાનું માળખું તૈયાર કર્યું છે. આ કુલ અંતરમાંથી ૨૪ કિલોમીટરનો સી-લિંક હશે. ૧૯.૯ મીટર પહોળો અને પાંચ લેન ધરાવતા માર્ગનું માળખું ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલાવવામાં આવશે.પંચાવન કિલોમીટરનો…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન ફડણવીસની ચૂંટણીની જીતને કોર્ટમાં પડકારવામાં આવી, શું તેઓ ગુમાવશે ખુરશી?
મુંબઇઃ તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયો હતો અને રાજ્યમાં મહાયુતિની સરકાર બની છે. મહાયુતિએ કુલ 288 બેઠકોમાંથી 230 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. ભાજપે 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો તત્કાલિન…
- આમચી મુંબઈ
‘માતોશ્રી’માં પ્રાઈવેટ સિક્યોરિટીનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષયઃ શિવસેનાના નેતાએ આપ્યું આવું કંઈક નિવેદન…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારને પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ મળવાના અહેવાલો આવતા શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે આવું પગલું ઠાકરેને પોલીસ પર વિશ્વાસ છે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.ગોગાવલેએ જણાવ્યું હતું…
- સુરત
..તો ગુજરાતની શાળાઓમાં મોબાઈલના વપરાશમાં સરકાર મૂકી શકે પ્રતિબંધ, જાણો કારણ?
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા…
- નેશનલ
BJP VS AAP: કેજરીવાલે હવે પીએમ મોદી પર વળતો કર્યો પ્રહાર, 29 મિનિટ આપી ગાળો..
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. જે બાદ આપ (આમ આદમી પાર્ટી)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ પર વળતો પ્રહાર કર્યો…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જોવા મળશે Digital Lounge: શું મળશે સુવિધા?
મુંબઈ: ભારતીય સ્ટેશનોને આધુનિક બનાવવાની યોજના હેઠળ પશ્ચિમ રેલવે સ્ટેશનો પર એક નવો પ્રયોગ કરવા જઇ રહી છે. પશ્ચિમ રેલવેએ સ્ટેશનો પર ડિજિટલ લાઉન્જ બનાવવાની યોજના બનાવી છે, જેને નૉન ફેર રેવન્યુ (એનએફઆર) હેઠળ બનાવવામાં આવશે. આ પણ વાંચો: પશ્ચિમ…
- રાશિફળ
ચાર દિવસ બાદ બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર બોનાન્ઝા લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાની સમયમર્યાદા વિશે જણાવવામાં આવ્યું છે અને એ અનુસાર તમામ ગ્રહોમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે જે દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ ‘આપ-દા સરકાર’, રેલીમાં પીએમ મોદીએ AAP પર કર્યાં પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નમો ભારત કોરિડરનું ઉદ્ઘાટન કર્યા બાદ સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધી ટ્રેનમાં સફર પણ કરી હતી. દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આપના…