- આમચી મુંબઈ
‘માતોશ્રી’માં પ્રાઈવેટ સિક્યોરિટીનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષયઃ શિવસેનાના નેતાએ આપ્યું આવું કંઈક નિવેદન…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારને પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ મળવાના અહેવાલો આવતા શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે આવું પગલું ઠાકરેને પોલીસ પર વિશ્વાસ છે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.ગોગાવલેએ જણાવ્યું હતું…
- સુરત
..તો ગુજરાતની શાળાઓમાં મોબાઈલના વપરાશમાં સરકાર મૂકી શકે પ્રતિબંધ, જાણો કારણ?
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા…
- નેશનલ
BJP VS AAP: કેજરીવાલે હવે પીએમ મોદી પર વળતો કર્યો પ્રહાર, 29 મિનિટ આપી ગાળો..
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. જે બાદ આપ (આમ આદમી પાર્ટી)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ પર વળતો પ્રહાર કર્યો…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જોવા મળશે Digital Lounge: શું મળશે સુવિધા?
મુંબઈ: ભારતીય સ્ટેશનોને આધુનિક બનાવવાની યોજના હેઠળ પશ્ચિમ રેલવે સ્ટેશનો પર એક નવો પ્રયોગ કરવા જઇ રહી છે. પશ્ચિમ રેલવેએ સ્ટેશનો પર ડિજિટલ લાઉન્જ બનાવવાની યોજના બનાવી છે, જેને નૉન ફેર રેવન્યુ (એનએફઆર) હેઠળ બનાવવામાં આવશે. આ પણ વાંચો: પશ્ચિમ…
- રાશિફળ
ચાર દિવસ બાદ બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર બોનાન્ઝા લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાની સમયમર્યાદા વિશે જણાવવામાં આવ્યું છે અને એ અનુસાર તમામ ગ્રહોમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે જે દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ ‘આપ-દા સરકાર’, રેલીમાં પીએમ મોદીએ AAP પર કર્યાં પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નમો ભારત કોરિડરનું ઉદ્ઘાટન કર્યા બાદ સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધી ટ્રેનમાં સફર પણ કરી હતી. દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આપના…
- અમદાવાદ
અમદાવાદ મનપાના ઇજનેર વિભાગમાં ભરતી કૌભાંડ મામલે મેયરનું આકરૂ વલણ: કસૂરવારો સામે કાર્યવાહીની માંગ
અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં 93 સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ મામલે રાજકારણ ગરમાતા ભાજપના સત્તાધીશો ખૂબ ગંભીરતા દાખવી રહ્યા છે. સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીમાં ત્રણ ઉમેદવારોના માર્કસ વધારીને ગેરકાયદેસર રીતે નોકરી…
- જામનગર
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
જામનગરઃ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સહિત પાંચ જેટલા લોકો સામે જામનગરમાં પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું હતું. જામનગરમાં મુસ્લિમ કોમના સમૂહલગ્નમાં આવેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેને પગલે પોલીસ…
- રાશિફળ
આજનું રાશિફળ (05-01-25): આ બે રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ થશે પૂરી, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર કરી રહેલાં લોકો માટે સારો રહેશે. આજે તમને કામના સ્થળે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી શકે છે. તમારા સંતાનના લગ્નના…