- જામનગર
Jamnagar 23 કરોડના કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડર પરથી ઝડપાયો
અમદાવાદઃ જામનગર(Jamnagar)શહેરમાં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના ૨૩ કરોડનાં કૌભાંડમાં સંડોવાયલા નાસતા ફરતા એક આરોપીને નેપાળ બોર્ડર પરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમા અગાઉ પકડાયેલા પંકજભાઈ વડગામા અને ફરઝાના શેખ હાલ જેલમાં છે. આ પણ વાંચો: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન…
- રાશિફળ
આજનું રાશિફળ (06-01-25): મેષ, કર્ક સહિત પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે તમારા સંતાનની સમસ્યાને સાંભળવા માટે સમય આપવો પડશે, નહીં તો આજે તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમે તમારા ઘરના કામકાજમાં થોડો ફેરફાર કરશો, જે તમારા…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી વિશે ઇરફાન પઠાણની ચોંકાવનારી કમેન્ટ
સિડનીઃ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર તેમ જ કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ટીમ ઇન્ડિયાના 1-3થી થયેલા રકાસ બાદ જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર વિરાટ કોહલી વિશે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિરાટ હવે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાને લાયક નથી. નથી…
- નેશનલ
કાશ્મીર ખીણમાં રાતના તાપમાનમાં ઘટાડોઃ કોકરનાગ સૌથી ઠંડુંગાર
શ્રીનગરઃ કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૮.૧ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાતા સૌથી ઠંડું સ્થળ રહ્યું હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસ ૨.૫ ડિગ્રીથી નીચે…
- મનોરંજન
બોલો, હવે અલ્લુ અર્જુન આરોપી નંબર 11 તરીકે ઓળખાવા લાગ્યો, જાણો કારણ?
હૈદરાબાદઃ ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ દરમિયાન એક મહિલાના મોત મામલે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન રવિવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અભિનેતા ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના એસએચઓ સમક્ષ હાજર થયો હતો અને કોર્ટની ઔપચારિકતા પૂર્ણ કરી…
- આમચી મુંબઈ
લોનાવાલા-કર્જત ઘાટ પર ટ્રેનોની સ્પીડમાં થશે વધારો, જાણો મધ્ય રેલવેની યોજના?
મુંબઈ: મુંબઈ-પુણે રેલવે રૂટ પર લોનાવલાથી કર્જત ઘાટ પર પેસેન્જર ટ્રેનો અને માલગાડીનું પરિવહન ઝડપી બનાવવાનો મધ્ય રેલવેએ નિર્ણય લીધો છે. આ ઘાટ પર ત્રણ જગ્યાએ ૩૦ કિ.મી. પ્રતિકલાકની વેગ મર્યાદાએ ‘સ્પીડ સેન્સિંગ ડિવાઇસ’ (એસએસડી) કાર્યરત કરીને ટ્રેનોને દોડાવવાના પ્રસ્તાવને…
- મનોરંજન
મને મારવું હોત તો છાતી પર જ ગોળી મારતે, ગોવિંદાના ગોળી કાંડ પર આ શું બોલી પત્ની સુનિતા….
બોલિવૂડ અભિનેતા ગોવિંદા આમ તો હાલમાં ફિલ્મી ઝાકઝમાળથઈ દૂર છે, પણ તેઓ કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેતા હોય છે. એમની પત્ની સુનિતા પણ તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ગયા વર્ષે ગોવિંદાને આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી ગઇ…
- નેશનલ
Delhi Election : પ્રિયંકા ગાંધી પરના નિવેદન મુદ્દે વિવાદ વધતાં રમેશ બિધુરીએ માફી માંગી
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને(Delhi Election 2025) મુદ્દે રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. જેમાં આજે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે દિલ્હીમાં પ્રિયંકા ગાંધીના…
- આમચી મુંબઈ
…તો વર્સોવાથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પહોંચાશે
મુંબઈ: એમએમઆરડીએએ ઉત્તન-વિરાર દરમિયાન પંચાવન કિલોમીટર લાંબો નવો લિંક રોડ બનાવવાનું માળખું તૈયાર કર્યું છે. આ કુલ અંતરમાંથી ૨૪ કિલોમીટરનો સી-લિંક હશે. ૧૯.૯ મીટર પહોળો અને પાંચ લેન ધરાવતા માર્ગનું માળખું ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલાવવામાં આવશે.પંચાવન કિલોમીટરનો…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન ફડણવીસની ચૂંટણીની જીતને કોર્ટમાં પડકારવામાં આવી, શું તેઓ ગુમાવશે ખુરશી?
મુંબઇઃ તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયો હતો અને રાજ્યમાં મહાયુતિની સરકાર બની છે. મહાયુતિએ કુલ 288 બેઠકોમાંથી 230 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. ભાજપે 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો તત્કાલિન…