- નેશનલ
મોદી સરકારનો મોટો નિર્ણય, રાજઘાટ પર બનશે પૂર્વ રાષ્ટ્રપતિ Pranab Mukherjee નું સ્મારક
નવી દિલ્હી : દિલ્હીના રાજઘાટ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ વચ્ચે કેન્દ્ર સરકારે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક (Pranab Mukherjee memorial)બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમિતિ સંકુલમાં પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે જગ્યા મંજૂર…
- અમદાવાદ
વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકેઃ અમદાવાદ ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
અમદાવાદઃ 3 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા અમદાવાદ ફ્લાવર શોએ ગણતરીના જ દિવસોમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું હતું. આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં 1.5 કરોડ નવા સભ્યો નોંધણીનું ભાજપનું અભિયાન
મુંબઈ: ભાજપ 1.5 કરોડ નવા પ્રાથમિક સભ્યોની નોંધણી કરીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનાવવાની યોજનાના ભાગ રૂપે દસમી જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં સભ્યપદ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરશે, એમ એક સિનિયર નેતાએ મંગળવારે જણાવ્યું હતું.‘ઘર ચલો અભિયાન’ હેઠળ ભાજપ મહારાષ્ટ્રમાં એક લાખ…
- આમચી મુંબઈ
ચોરને કીમતી વસ્તુ હાથ ન લાગી એટલે મહિલાને ચુંબન ચોડી દીધું!
મુંબઈ: ચોરીને ઇરાદે ઘરમાં ઘૂસેલો ચોર કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગતાં મહિલાને ચુંબન કરી ફરાર થઈ ગયો હોવાની વિચિત્ર ઘટના મલાડ પરિસરમાં બની હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.મળતી માહિતી અનુસાર ઘટના મલાડ પૂર્વના…
- આપણું ગુજરાત
અમદાવાદ, સુરતની સગર્ભા અને ધાત્રી માતાઓ આ સરકારી યોજનાનો લાભ લેવામાં મોખરે, મળે છે 12 હજારની સહાય
અમદાવાદઃ રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના…
- રાશિફળ
આજનું રાશિફળ (07-01-25): કર્ક, તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Happy Happy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને બિઝનેસ સંબંધિત નવી યોજનાઓ બનાવશો. પાર્ટનરશિપમાં કામ કરવું તમારા માટે સારું રહેશે. આજે તમને મોટું ટેન્ડર મળી શકે છે. ભાગીદારીમાં કામ કરવું પણ તમારા માટે સારું રહેશે. તમે તમારી…
- Uncategorized
ખાંડ કડવી બનશે ! સરકારે આપ્યા ટેકાના ભાવ વધારવાના સંકેત
નવી દિલ્હી : આગામી દિવસોમાં ખાંડ(Sugar)ખરીદવાને કારણે તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. જેમાં ડિસેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન ઘટતા ચાલુ મિલોની સંખ્યા પણ ઘટી છે. જ્યારે બીજી તરફ સરકાર ટૂંક સમયમાં ખાંડના ટેકાના ભાવ અંગે નિર્ણય લઈ…
- ઇન્ટરનેશનલ
ઉત્તર કોરિયાએ પૂર્વી સમુદ્રમાં મિસાઈલ છોડી: દક્ષિણ કોરિયાનો દાવો
સિઓલ: વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ-ઘર્ષણના અહેવાલો વચ્ચે વધુ બે દેશના ઘર્ષણના અહેવાલ છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાનાં સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ આજે એક બેલેસ્ટિક મિસાઇલ છોડ્યું હતું જેણે કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના…