- નેશનલ

દેશના અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિને સપોર્ટ કરવા CII એ RBI ને કહી આ વાત
નવી દિલ્હી : દેશના અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિના સંકેત વચ્ચે હવે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીએ (CII) આરબીઆઇ (RBI) પાસે વ્યાજ દર ઘટાડવાની આશા વ્યક્ત કરી છે. તેમજ આગામી બજેટમાં જરૂરી હસ્તક્ષેપ દ્વારા રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો…
- સ્પોર્ટસ

પાકિસ્તાન પાસેથી ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ આંચકી લેવાશે?
દુબઈઃ આવતા મહિને (19મી ફેબ્રુઆરીથી) વન-ડે ક્રિકેટની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ત્યાં જે ત્રણ સ્થળે આ સ્પર્ધાની મૅચો રમાવાની છે ત્યાંના સ્ટેડિયમમાં બાંધકામ હજી ઘણું બાકી હોવાથી આખી સ્પર્ધા પાકિસ્તાન પાસેથી લઈને કદાચ યુએઇને સોંપી દેવામાં આવશે…
- સ્પોર્ટસ

યશસ્વીને વન-ડેના ડેબ્યૂનો મોકોઃ રાહુલ, જાડેજા, શમી ડાઉટફુલ
નવી દિલ્હીઃ આવતા મહિને પાકિસ્તાનમાં યોજાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ જાહેર કરી દેવા વિશે 12મી જાન્યુઆરી છેલ્લી તારીખ છે અને એ દિવસે અથવા એ પહેલાં જાહેર થનારી ટીમમાં કૅપ્ટન રોહિત શર્મા તથા વિરાટ કોહલી (ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામેની…
- નેશનલ

અવકાશમાં ફસાયેલી Sunita Wiliams હવે અવકાશમાં કરશે આ કમાલ
નવી દિલ્હી : લાંબા સમયથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને તેના સ્પેસ પાર્ટનર બૂચ વિલ્મોર માર્ચના અંત અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં જ પૃથ્વી પર પાછા ફરી શકે તેવી શક્યતા છે. પરંતુ તેઓ પરત ફરે તે…
- મહારાષ્ટ્ર

6 એમવીએના ઉમેદવારોએ શાસક ગઠબંધન વિધાનસભ્યોની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી, ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમના હરીફ મહાયુતિના ઉમેદવારોની જીતને પડકારતી અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતી વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઓછામાં ઓછા અડધો ડઝન ઉમેદવારોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.અરજીઓમાં મતદાન પ્રક્રિયામાં અનેક આરોપો મૂકવામાં આવ્યા છે,…
- આપણું ગુજરાત

ગુજરાતમાં HMPVનો બીજો કેસ નોંધાયો, તંત્ર થયું દોડતું
અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવીનો બીજો કેસ નોંધાયો હતો. હિંમતનગરના 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાંતિજના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ આસીયુમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. આ પહેલા અમદાવાદના ચાંદખેડામાં…
- મહારાષ્ટ્ર

ઠાકરેની શિવસેના સામે મનસેનો ઉપયોગ પ્યાદા તરીકે થઈ રહ્યો છે: સંજય રાઉત
મુંબઈ: રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નો ઉપયોગ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)ને નબળી પાડવા માટે પ્યાદાની જેમ થઈ રહ્યો છે.સેના (યુબીટી)ના નેતાએ અહીં એક પત્રકારના પ્રશ્ર્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, ભાજપના…









