- મનોરંજન

ફરહાન અખ્તરને બર્થ ડે પર મળી કિમતી ભેટ, જાણો કોણે આપી?
આજે 9 જાન્યુઆરીના રોજ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન અને તેના કઝીન ફરહાન અખ્તરનો બર્થ ડે છે. ફરહાન અને ફરાહ અખ્તરે મુંબઈમાં સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો. ફરહાન અખ્તર, ફરાહ ખાન અને અનુષા દાંડેકરે ઝોયા અખ્તરના ઘરે તેમના જન્મદિવસની ઉજવણી…
- રાશિફળ

મંગળ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ, ત્રણ રાશિના જાતકોની લાગશે લોટરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, જેમ સૂર્યને ગ્રહોના રાજા તો બુધને સૌથી નાનો હોવાને કારણે ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે, મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે…
- અમરેલી

અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણી બેઠા ધરણા પર, ચર્ચા માટે ભાજપના નેતાઓને આપ્યું ખુલ્લું આમંત્રણ
અમરેલીઃ લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સાથે પોલીસે કરેલા વર્તનને લઈ કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી 24 કલાકના નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. અમરેલીના રાજકમલ ચોક ખાતે તેઓ ધરણા પર બેઠા હતા, જેમાં કૉંગ્રેસના વીરજી ઠુંમર, લલિત વસોયા, જેની…
- સ્પોર્ટસ

વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?
નવી દિલ્હીઃ રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ પાછા ફૉર્મમાં આવવા રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મૅચોમાં રમવી જોઈએ એવી સલાહ રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજો જાહેરમાં આપી રહ્યા છે ત્યાં બીજી બાજુ અહેવાલ મળ્યો છે કે વિરાટ ઇંગ્લૅન્ડ ખાતેની જૂન મહિનાની ટૂર…
- સ્પોર્ટસ

‘વિરાટ માટે હું ટીમ મેનેજમેન્ટ સાથે લડવા તૈયાર…’ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટનો બચાવ કર્યો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ખુબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહે છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતને 3-0 હાર મળી ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ ટીમે ચાહકોને નિરાશ કર્યા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમને 1-3 થી હાર મળી.…
- ભુજ

કચ્છના માધાપર,માંડવી અને ભચાઉમાં પોલીસના પ્રતિબંધિત ચાઈનીઝ દોરા પકડવા વ્યાપક દરોડા: ચાર સામે કાર્યવાહી
ભુજ: મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે માનવો અને પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વપરાશ અને વેંચાણને નાથવા રાજ્યસ્તરે ચાલી રહેલાં કોમ્બિંગ અંતર્ગત કચ્છના માધાપર, માંડવી તથા ભચાઉમાંથી આવી ચાઈનીઝ દોરાની ફીરકીઓના જથ્થાને પોલીસે જપ્ત કરી આરોપીઓ…
- અમદાવાદ

રેલવે યાત્રી કૃપયા ધ્યાન દેઃ આ ટ્રેન થઈ રદ્દ, જાણો કઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી
અમદાવાદઃ ભારતીય રેલવે લાખો લોકોની લાઇફ લાઇન છે. ભારતમાં રેલવેએ લોકો માટે પરિવહનનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ તમે વારંવાર સાંભળ્યું હશે કે કોઈ કારણસર ટ્રેનો રદ થઈ રહી છે? ખાસ કરીને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનોને સતત કેન્સલ કરવી…
- અમરેલી

અમરેલી લેટર કાંડઃ હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ પર શું લગાવ્યા ગંભીર આરોપ?
અમરેલીઃ બનાવટી લેટરપેડ કાંડ મુદ્દે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાયલ ગોટી જેલમાંથી બહાર આવ્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પાયલ ગોટી સાથે જેની ઠુંમર અને એડવોકેટ આનંદ યાજ્ઞિક સહીત અગ્રણીઓ પહોંચ્યા હતા . તેમણે જિલ્લા પોલીસ…









