- ઇન્ટરનેશનલ

મ્યાનમાર સેનાએ દેશના જ ગામ પર કર્યો હવાઈ હુમલો; 40 લોકોના મૃત્યુના અહેવાલ
રંગુન: મ્યાનમારમાં સેના (Myanmar army) દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો (airstrike) કરવામાં આવ્યો છે. સશસ્ત્ર લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ…
- રાજકોટ

રાજકોટમાં એક દાયકામાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી નોંધાયું, 2014નો રેકોર્ડ તૂટવાની શક્યતા
Rajkot News: ઉત્તર દિશા તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનોને કારણે ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો હતો. રાજકોટમાં એક દાયકામાં પહેલી વખત લધુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું હતું.…
- અમદાવાદ

અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે નહિ લાગે લાંબી લાઇન; રેલવેએ આપી નવી સુવિધા
અમદાવાદ: રેલવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડથી લગભગ કંટાળી જતાં હોઈએ છીએ. પરંતુ હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા…
- ભુજ

કચ્છઃ ‘આજે તો તને પતાવી જ દેવો છે’,કહી ફિલ્મી ઢબે કાર આંતરી હુમલો કર્યો
ભુજઃ તાજેતરમાં કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારના પોતાની ફરજ બજાવવા બસ સ્ટોપ પાસે બસની રાહ જોઈ રહેલી યુવતીને તેણીના પ્રેમી દ્બારા તલવાર અને ગુપ્તી વડે રહેંસી નાખવાનો બનાવ લોકોના માનસપટ પર તાજો જ છે તેવામાં અંજારમાં એક નબીરાએ…
- મનોરંજન

Los Angeles Fire: આગના કારણે નોરા ફતેહીને હોટલમાંથી કાઢવામાં આવી બહાર, કહ્યું- ખૂબ ડરામણું છે
લૉસ એંજલસઃ હોલિવૂડ ફિલ્મ સિટી તરીકે જાણીતા લૉસ એંજલસમાં જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને અત્યાર સુધીમાં સેંકડો એકરમાં ફેલાઇ ગઇ છે. બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ આ ઘટનાની સાક્ષી બની હતી. આગના કારણે નોરા અને તેની ટીમને…
- રાજકોટ

નકલી પનીર બાદ રાજકોટથી ઝડપાયું નકલી બીડીનું કારખાનું
રાજકોટ: આજે રાજકોટ એસઓજીની ટીમે શીતલ પાર્કમાં ધમધમતી પનીરની ફેક્ટરીને ઝડપીને પનીરમાં ભેળસેળ કરવાનાં કારસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. આ ઉપરાંત SOGની ટીમે બજરંગવાડી વિસ્તારમાં નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. અહીથી SOGની ટીમે એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
- મહારાષ્ટ્ર

આદિત્ય ઠાકરે ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસને મળ્યા વોટર ફોર ઓલ પ્રોજેક્ટ ફરી ચાલુ કરવાની વિનંતી કરી હોવાનું કહ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારના ગઠન પછી ત્રીજી વખત મુલાકાત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ બેઠક મુંબઈની વિવિધ સમસ્યાઓ અને વરલી મતવિસ્તારના પડતર મુદ્દાઓના સંદર્ભમાં યોજાઈ હતી.બે…
- ભુજ

મહાકુંભ મેળા પહેલાંના પોષી પૂનમના ચંદ્રને પ્રાચીન ખેડૂત મંડળીએ આપ્યું ‘વોલ્ફ મૂન’ નામ
ભુજ: આ વખતે મકરસંક્રાંતિના આગલા દિવસે પોષી પૂનમનો દિવસ છે જેને શાકંમ્ભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 44 દિવસના કુંભમેળાની પૂર્વેના આ પૂર્ણ ચંદ્રમા દેખાશે જેને પ્રાચીન કાળથી ખગોળ રસિકોએ ‘વોલ્ફ-મૂન’ અથવા ‘વરૂ ચંદ્રમા’ એવું નામ આપ્યું છે. સતત…
- નેશનલ

26 જાન્યુઆરીની પરેડ જોવા માટે ખાસ 10000 લોકોને આમંત્રણ! જાણો કોને મળશે આ લાભ?
નવી દિલ્હી: 26 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર 76મા પ્રજાસત્તાક દિવસની પરેડને (76th Republic Day Parade) નિહાળવા માટે લગભગ 10000 જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત (Special invitation) કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારની યોજનાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને…
- અમદાવાદ

ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલને પહોંચી વળવા 108 સેવા સજ્જ; તૈયાર કર્યો પ્લાન
અમદાવાદ: ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે. પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધી અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે. ઉતરાયણના પર્વ દરમિયાન…









