- નેશનલ
બરફની સામે છાતીએ દોડશે વંદે ભારત ટ્રેન; રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક હવે સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વંદે ભારત ટ્રેન હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થતાં દિલ્હીથી કાશ્મીરની મુસાફરી ફક્ત 3 કલાક અને…
- નેશનલ
Kannauj માં નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડયો, 18 કામદાર ઘાયલ, ત્રણની હાલત ગંભીર
કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં(Kannauj)નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડતાં અનેક કામદારો કાટમાળ નીચે ફસાયા છે. જોકે, બચાવ કામગીરી દરમિયાન કેટલાક કામદારોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી…
- સુરત
Surat માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, 25 ટન ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું
સુરત : ગુજરાતમાં સતત વધી રહેલા ખાદ્ય ખોરાકમાં ભેળસેળના કિસ્સા વચ્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી(Surat ) 25 ટન ભેળસેળયુક્ત ઘી પાડ્યું છે. જેમાં સ્થળ પરથી બે પેઢીમાંથી નકલી ઘી ની બનાવટમાં વપરાતા ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી…
- સ્પોર્ટસ
અધધધ…આ સુપરસ્ટાર ફૂટબોલર વર્ષ 2024માં માત્ર 42 મિનિટ રમ્યો અને કમાયો 892 કરોડ રૂપિયા!
રિયો ડિ જાનેરોઃ બ્રાઝિલના એક સમયના સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી નેમારની કરીઅર થોડા વર્ષોથી ઈજાઓને કારણે ખોરવાઈ ગઈ છે. 2024ના વર્ષમાં તો એવું બન્યું કે એ વર્ષમાં તે વારંવાર ઈજા પામ્યો જેને કારણે 12 મહિનામાં કુલ મળીને ફક્ત 42 મિનિટ સુધી…
- નેશનલ
Delhi Election 2025 : BJP-AAPનું પોસ્ટર વોર; ગાલીબાજ CM ચહેરા Vs આપ-દા-એ-આઝમ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને. હાલ રાજધાનીમાં ચૂંટણીની તારીખો નજીક આવતા શિયાળાની ઋતુમાં પણ રાજકીય ગરમીનો તાપ દેખાઈ રહ્યો છે. આપ અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ…
- સ્પોર્ટસ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 917મો ગોલ, લક્ષ્યાંક 1000
રિયાધઃ પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અઢી દાયકાની કરીઅરમાં કુલ 917 ગોલ કરી ચૂક્યો છે અને 1,000 ગોલ કરનાર વિશ્વનો સૌપ્રથમ ફૂટબૉલ ખેલાડી બનવાનો તેનો લક્ષ્યાંક છે.39 વર્ષનો રોનાલ્ડો આવતા મહિને 40 વર્ષનો થશે અને આ ઉંમરે પણ તે…
- નેશનલ
પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે ગુજરાતના માછીમારો, કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા લાચાર પરિજનોની અપીલ
નવી દિલ્હી : ભારતીય જળસીમામા માછીમારી કરતા ભૂલથી પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી જતા માછીમારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાની પાકિસ્તાનની માનસિક્તા હજુ પણ યથાવત છે. જેના પગલે હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 180 સહિત 217 ભારતીય માછીમારો કેદ છે. ભારત સરકાર માછીમારોને…
- નેશનલ
90 કલાક કામની ચર્ચા વચ્ચે કોણે કહ્યું કે ”મેં અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું”
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી અઠવાડિયામાં કેટલા દિવસ કામ કરવું જોઇએ તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. 90 કલાક સુધી કામ કરવું જોઇએ તે મુદ્દો હજુ શાંત નથી પડ્યો ત્યાં અઠવાડિયામાં 100 કલાક કામ કરવું જોઇએ તેવું નિવેદન સામે આવ્યું…