- નેશનલ

Mahakumbh 2025 : મહાકુંભમા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, કયુઆર કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરાયો
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી યોજાનારા મહાકુંભને(Mahakumbh 2025)લઈને આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ મહાકુંભની અંદાજે 40 કરોડ લોકો મુલાકાત લેવાની અપેક્ષા છે. જોકે, મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે…
- અમદાવાદ

ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઝડપ્યું 16155 કરોડનું ડ્રગ્સ; બાતમીદારોને 6.87 કરોડનું ઈનામ
અમદાવાદઃ ગુજરાતમાં માદક દ્રવ્યોની હેરાફેરી અને વેચાણમાં વધારો થવાથી તેને અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ હતી. રાજ્યની પોલીસે ઓક્ટોબર 2021થી લઈને ડિસેમ્બર 2024 સુધીના સમયગાળામા 16155 કરોડ રૂપિયાની કિંમતનું 87607 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ દરમિયાન 2500 આરોપીઓની…
- આમચી મુંબઈ

રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓને ‘છોડી જવા’ ચેતવણી!
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ફોટાવાળા પોસ્ટરો મુંબઈના અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ચેતવણી આપતા જોવા મળ્યા છે. આ પોસ્ટરમાં મોટા અક્ષરોમાં લખેલું છે, ‘જો તમે અહીં છો, તો બાંગ્લાદેશી ઘુસણખોરો, રોહિંગ્યાઓ, અમારી વસાહત, અમારું…
- ઇન્ટરનેશનલ

Pakistan માં અર્ધ-સૈનિક દળને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ, ચાર નાગરિક ઘાયલ
ઇસ્લામાબાદ: છેલ્લા ઘણા સમયમાં પાકિસ્તાનના(Pakistan)વિવિધ શહેરોમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. જેમાં શુક્રવારે પાકિસ્તાનના ચમન શહેરમાં પાકિસ્તાનમાં ફ્રન્ટિયર કોર્પ્સના (અર્ધ-સૈનિક દળ) જવાનોને લઈ જતી ટ્રકને નિશાન બનાવીને કરાયેલા આઇઇડી વિસ્ફોટમાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, સદનસીબે…
- નેશનલ

બરફની સામે છાતીએ દોડશે વંદે ભારત ટ્રેન; રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક હવે સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વંદે ભારત ટ્રેન હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થતાં દિલ્હીથી કાશ્મીરની મુસાફરી ફક્ત 3 કલાક અને…
- નેશનલ

Kannauj માં નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડયો, 18 કામદાર ઘાયલ, ત્રણની હાલત ગંભીર
કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં(Kannauj)નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડતાં અનેક કામદારો કાટમાળ નીચે ફસાયા છે. જોકે, બચાવ કામગીરી દરમિયાન કેટલાક કામદારોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી…
- સુરત

Surat માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, 25 ટન ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું
સુરત : ગુજરાતમાં સતત વધી રહેલા ખાદ્ય ખોરાકમાં ભેળસેળના કિસ્સા વચ્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી(Surat ) 25 ટન ભેળસેળયુક્ત ઘી પાડ્યું છે. જેમાં સ્થળ પરથી બે પેઢીમાંથી નકલી ઘી ની બનાવટમાં વપરાતા ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી…
- સ્પોર્ટસ

અધધધ…આ સુપરસ્ટાર ફૂટબોલર વર્ષ 2024માં માત્ર 42 મિનિટ રમ્યો અને કમાયો 892 કરોડ રૂપિયા!
રિયો ડિ જાનેરોઃ બ્રાઝિલના એક સમયના સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી નેમારની કરીઅર થોડા વર્ષોથી ઈજાઓને કારણે ખોરવાઈ ગઈ છે. 2024ના વર્ષમાં તો એવું બન્યું કે એ વર્ષમાં તે વારંવાર ઈજા પામ્યો જેને કારણે 12 મહિનામાં કુલ મળીને ફક્ત 42 મિનિટ સુધી…









