- નેશનલ
વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમનેસામને આવી ગયા છે. દિલ્હીને જીતવા આમ આદમી પાર્ટીએ હવે ભંડોળ ખર્ચવા માટે જાહેર જનતાને મદદ કરવાની અપીલ કરીને સૌને ચોંકાવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લોકો માટે સહાયનો…
- આમચી મુંબઈ
500 રૂપિયાની બનાવટી નોટો છાપનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 500 રૂપિયાના દરની બનાવટી નોટો છાપીને બજારમાં ચલાવનારી ટોળકીને ભાયખલા પોલીસે પકડી પાડી હતી.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉમરાન ઉર્ફે આસિફ અમર બલબલે (48), યાસિન યુનુસ શેખ (42), ભીમ પ્રસાદ સિંહ બડેલા (45) અને નીરજ વેખંડે (25) તરીકે…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગાવસકરના સન્માન સાથે વાનખેડેની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો આરંભ
મુંબઈઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સહિત મુંબઈ ક્રિકેટના કેટલાક સ્ટાર ખેલાડીઓનું આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમની 50મી જયંતિ નિમિત્તે એક અઠવાડિયાની ઉજવણીનું સપ્તાહ આજે શરૂ…
- મનોરંજન
Los Angeles Wildfire મુદ્દે પ્રીતિ ઝિન્ટાએ કહ્યું પોતે સુરક્ષિત પણ…
મુંબઈઃ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે તે અને તેનો પરિવાર હાલમાં લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ વચ્ચે સુરક્ષિત છે. પ્રીતિએ કહ્યું હતું કે તેની આસપાસની તબાહી જોઈને તે દુઃખી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક અપડેટ શેર કર્યું અને લખ્યું: “મેં…
- રાશિફળ
19 વર્ષ બાદ થશે શુક્ર અને રાહુની યુતિ, પાંચ રાશિના જાતકો માટે શરુ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ધન, વૈભવ, ઐશ્વર્યના કારક એવા શુક્ર આ મહિનાના અંતમાં એટલે કે 28મી જાન્યુઆીના મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે કારણ કે 19…
- નેશનલ
કોનમેન સુકેશની દેશભક્તિ અચાનક જાગી! નાણા પ્રધાનને પત્ર લખી વિદેશી આવક જાહેર કરી
નવી દિલ્હી: કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવણી બદલ મહાઠગ સુકેશ ચંદ્રશેખરની 2015માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદથી તે જેલમાં છે. જેલમાંથી પત્રો લખીને સુકેશ મોટા ખુલાસા કરતો રહે છે, તાજેતરમાં તેણે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખી (Conman Sukesh…
- નેશનલ
Mahakumbh 2025 : મહાકુંભ મેળાનો 13 જાન્યુઆરીથી થશે પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખ અને મહત્વ
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજનારા મહાકુંભને(Mahakumbh 2025)લઇને તૈયારીઓ આખરી તબક્કામાં છે.પ્રયાગરાજમાં આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. કુંભ મેળાનું મહત્વ ફક્ત ધાર્મિક જ નથી પરંતુ તેનો જ્યોતિષીય આધાર…
- રાશિફળ
આજનું રાશિફળ (12-01-25): આ પાંચ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં આજે થશે વૃદ્ધિ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવા માટેનો રહેશે. આજે નોકરી કરી રહેલાં લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવું પડશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ…
- આમચી મુંબઈ
માસ્ટર લિસ્ટ પરના પાત્ર ભાડૂતોના વારસોને ફ્લેટનો શરતી તાબો મળશે: મ્હાડાનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્હાડા મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડે માસ્ટર લિસ્ટ પર રહેલા પાત્ર ઉમેદવારોના વારસદારો અથવા નજીકના સંબંધીને ફ્લેટનો શરતી કબજો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયની જાહેરાત મ્હાડાના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ જયસ્વાલે…