- અમદાવાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, રાજકીય બેઠકની પણ શક્યતા
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)રાજ્યમાં ભાજપ સંગઠનની પુન: રચનાની પ્રક્રિયા વચ્ચે ઉતરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે 13 જાન્યુઆરી સાંજે અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તાર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
શિરડી: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે પાલિકાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ અંદર ખાને તૈયારીઓ શરુ કરી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શિરડીમાં જણાવ્યું હતું કે પીઢ રાજકારણી શરદ પવારે 1978થી મહારાષ્ટ્રમાં વિશ્વાસઘાત અને વિશ્વાસઘાતની રાજનીતિ…
- સ્પોર્ટસ

આઇપીએલના આરંભની તારીખ આવી ગઈ, સ્થળોની જાહેરાત હવે પછી થશે
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની સીઝન 21મી માર્ચે શરૂ થશે, એવું બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ આજે જાહેર કર્યું હતું. આ ટૂર્નામેન્ટના સ્થળોની જાહેરાત હવે પછી કરવામાં આવશે.તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત મેગા ઑક્શનમાં 10માંથી દરેક ટીમે પોતાની પસંદગીના ખેલાડીઓ…
- નેશનલ

વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમનેસામને આવી ગયા છે. દિલ્હીને જીતવા આમ આદમી પાર્ટીએ હવે ભંડોળ ખર્ચવા માટે જાહેર જનતાને મદદ કરવાની અપીલ કરીને સૌને ચોંકાવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લોકો માટે સહાયનો…
- આમચી મુંબઈ

500 રૂપિયાની બનાવટી નોટો છાપનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 500 રૂપિયાના દરની બનાવટી નોટો છાપીને બજારમાં ચલાવનારી ટોળકીને ભાયખલા પોલીસે પકડી પાડી હતી.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉમરાન ઉર્ફે આસિફ અમર બલબલે (48), યાસિન યુનુસ શેખ (42), ભીમ પ્રસાદ સિંહ બડેલા (45) અને નીરજ વેખંડે (25) તરીકે…
- સ્પોર્ટસ

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગાવસકરના સન્માન સાથે વાનખેડેની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો આરંભ
મુંબઈઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સહિત મુંબઈ ક્રિકેટના કેટલાક સ્ટાર ખેલાડીઓનું આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમની 50મી જયંતિ નિમિત્તે એક અઠવાડિયાની ઉજવણીનું સપ્તાહ આજે શરૂ…
- મનોરંજન

Los Angeles Wildfire મુદ્દે પ્રીતિ ઝિન્ટાએ કહ્યું પોતે સુરક્ષિત પણ…
મુંબઈઃ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે તે અને તેનો પરિવાર હાલમાં લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ વચ્ચે સુરક્ષિત છે. પ્રીતિએ કહ્યું હતું કે તેની આસપાસની તબાહી જોઈને તે દુઃખી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક અપડેટ શેર કર્યું અને લખ્યું: “મેં…
- રાશિફળ

19 વર્ષ બાદ થશે શુક્ર અને રાહુની યુતિ, પાંચ રાશિના જાતકો માટે શરુ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ધન, વૈભવ, ઐશ્વર્યના કારક એવા શુક્ર આ મહિનાના અંતમાં એટલે કે 28મી જાન્યુઆીના મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે કારણ કે 19…
- નેશનલ

કોનમેન સુકેશની દેશભક્તિ અચાનક જાગી! નાણા પ્રધાનને પત્ર લખી વિદેશી આવક જાહેર કરી
નવી દિલ્હી: કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવણી બદલ મહાઠગ સુકેશ ચંદ્રશેખરની 2015માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદથી તે જેલમાં છે. જેલમાંથી પત્રો લખીને સુકેશ મોટા ખુલાસા કરતો રહે છે, તાજેતરમાં તેણે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખી (Conman Sukesh…









