- મહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનામાંથી અપાત્ર લાભાર્થીઓ સ્વેચ્છાએ પાછા ખસે, નહીંતર દંડ કરવો જોઈએ: ભુજબળ
નાશિક: એનસીપીના નેતા છગન ભુજબળે સોમવારે એવી માગણી કરી હતી કે પાત્રતાના ધોરણોનું ઉલ્લંઘન કરીને લાડકી બહેન યોજનાનો લાભ મેળવનારી મહિલાઓએ સ્વેચ્છાએ તેમના નામ પાછા ખેંચી લેવા જોઈએ અને જો તેઓ ન ખેંચે તો સરકારે તેમને દંડ ફટકારવો જોઈએ.મહારાષ્ટ્ર સરકારની…
- શેર બજાર

Stock Market : કુંભમેળાના સમયગાળામાં કેમ પછડાય છે શેરબજાર, છેલ્લા 20 વર્ષમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો
નવી દિલ્હી : દેશમાં આસ્થાના પ્રતિક એવા મહાકુંભ મેળાનો પ્રયાગરાજમાં આજથી પ્રારંભ થયો છે. જેમાં આ વર્ષે 40 કરોડથી વધુ લોકો મહાકુંભની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, કુંભ મેળો અને શેરબજારના સેન્સેક્સ(Stock Market)પરસ્પર સંકળાયેલા હોવાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા…
- ઇન્ટરનેશનલ

જાપાનમાં 6.9 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા પછી સુનામીનું એલર્ટ
ટોકિયો: જાપાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 6.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ દેશમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની રિક્ટર સ્કેલ તીવ્રતા 6.7 જેટલી નોંધાઈ છે. આ પણ વાંચો:…
- મહારાષ્ટ્ર

Ratnagiri ST Bus Accident: શેનાલે ઘાટમાં બસ ૧૫ ફૂટ ઊંડી ખીણમાં પડી
રત્નાગિરિઃ રત્નાગિરિમાં તાજેતરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ (Ratnagiri Bus ST Accident)ને ગંભીર અકસ્માત નડ્યો હતો, પરંતુ સદ્નસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. રત્નાગિરિના શેનાલે ઘાટ પર એસટી બસ ૧૫ ફૂટ નીચે ખીણમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ગઈ કાલે વહેલી…
- મહાકુંભ 2025

મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
પ્રયાગરાજ: આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સૌથી મોટા સંગમ સમાન મહાકુંભ મેળાની આજે પોષી માસની પૂર્ણિમાના દિવસથી પ્રારંભ થયો છે. ભારતની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિદેશીઓને ભારત તરફ ખેંચતી રહી છે. ત્યારે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભમાં બની રહેલા સમુદ્ર મંથન યોગના…
- નેશનલ

Air India ના પ્રવાસીઓ માટે સારા સમાચાર, એર ટ્રાફિક વધારવા કરશે આ ફેરફાર
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા એર ટ્રાફિકનો એર-ઈન્ડિયા(Air India)ફાયદો ઉઠાવશે. જેમાં એર- ઈન્ડિયા હવે તેના તેના વિમાનમાં પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં સીટોની સંખ્યામાં વધારો કરશે. કંપની વધુ કનેક્ટિંગ ટ્રાફિક લાવવા માટે નેટવર્કને તર્કસંગત બનાવવા માટે ફ્લાઇટના સમયને…
- સ્પોર્ટસ

દિવ્યાંગ ક્રિકેટરોની ભારતીય ટીમે પાકિસ્તાનને 51 રનમાં આઉટ કરીને મેળવ્યો વિજય
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની કોઈ પણ સ્તરની મૅચ હોય; એમાં જોરદાર રસાકસી તો થતી જ હોય છે એ મૅચમાં રમતપ્રેમીઓનો રસ અનેકગણો વધી જાય છે અને એટલે જ આજે શ્રીલંકામાં દિવ્યાંગ ક્રિકેટરો માટેની ભારત-પાકિસ્તાન મૅચ રોમાંચક…
- ઇન્ટરનેશનલ

Pakistan જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા, સોમવારે સુનાવણી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં(Pakistan)9 મે 2023 ના રોજ થયેલી હિંસા સંબંધિત આઠ કેસોમાં ધરપકડ બાદ જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને લાહોર હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. આ કેસોમાં એક વરિષ્ઠ લશ્કરી અધિકારીના નિવાસસ્થાન પર હુમલો પણ…









