- મહાકુંભ 2025
મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
પ્રયાગરાજ: આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સૌથી મોટા સંગમ સમાન મહાકુંભ મેળાની આજે પોષી માસની પૂર્ણિમાના દિવસથી પ્રારંભ થયો છે. ભારતની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિદેશીઓને ભારત તરફ ખેંચતી રહી છે. ત્યારે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભમાં બની રહેલા સમુદ્ર મંથન યોગના…
- નેશનલ
Air India ના પ્રવાસીઓ માટે સારા સમાચાર, એર ટ્રાફિક વધારવા કરશે આ ફેરફાર
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા એર ટ્રાફિકનો એર-ઈન્ડિયા(Air India)ફાયદો ઉઠાવશે. જેમાં એર- ઈન્ડિયા હવે તેના તેના વિમાનમાં પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં સીટોની સંખ્યામાં વધારો કરશે. કંપની વધુ કનેક્ટિંગ ટ્રાફિક લાવવા માટે નેટવર્કને તર્કસંગત બનાવવા માટે ફ્લાઇટના સમયને…
- સ્પોર્ટસ
દિવ્યાંગ ક્રિકેટરોની ભારતીય ટીમે પાકિસ્તાનને 51 રનમાં આઉટ કરીને મેળવ્યો વિજય
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની કોઈ પણ સ્તરની મૅચ હોય; એમાં જોરદાર રસાકસી તો થતી જ હોય છે એ મૅચમાં રમતપ્રેમીઓનો રસ અનેકગણો વધી જાય છે અને એટલે જ આજે શ્રીલંકામાં દિવ્યાંગ ક્રિકેટરો માટેની ભારત-પાકિસ્તાન મૅચ રોમાંચક…
- ઇન્ટરનેશનલ
Pakistan જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા, સોમવારે સુનાવણી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં(Pakistan)9 મે 2023 ના રોજ થયેલી હિંસા સંબંધિત આઠ કેસોમાં ધરપકડ બાદ જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને લાહોર હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. આ કેસોમાં એક વરિષ્ઠ લશ્કરી અધિકારીના નિવાસસ્થાન પર હુમલો પણ…
- અમદાવાદ
કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, રાજકીય બેઠકની પણ શક્યતા
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)રાજ્યમાં ભાજપ સંગઠનની પુન: રચનાની પ્રક્રિયા વચ્ચે ઉતરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે 13 જાન્યુઆરી સાંજે અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તાર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
શિરડી: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે પાલિકાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ અંદર ખાને તૈયારીઓ શરુ કરી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શિરડીમાં જણાવ્યું હતું કે પીઢ રાજકારણી શરદ પવારે 1978થી મહારાષ્ટ્રમાં વિશ્વાસઘાત અને વિશ્વાસઘાતની રાજનીતિ…
- સ્પોર્ટસ
આઇપીએલના આરંભની તારીખ આવી ગઈ, સ્થળોની જાહેરાત હવે પછી થશે
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની સીઝન 21મી માર્ચે શરૂ થશે, એવું બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ આજે જાહેર કર્યું હતું. આ ટૂર્નામેન્ટના સ્થળોની જાહેરાત હવે પછી કરવામાં આવશે.તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત મેગા ઑક્શનમાં 10માંથી દરેક ટીમે પોતાની પસંદગીના ખેલાડીઓ…