- ઇન્ટરનેશનલ
મહાસત્તા ‘મહાસંકટ’માંઃ ભીષણ આગ વચ્ચે ‘ફાયરનાડો’નું સંકટ, 24 લોકોના મોત
લોસ એન્જલસઃ અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસમાં જંગલી આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગમાં હજારો ઘરો નાશ પામ્યા છે. તેમ જ અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૬ લોકો ગુમ…
- સ્પોર્ટસ
કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલીના ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ ભૂતપૂર્વ મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે આ બંન્ને એટલા મોટા ખેલાડીઓ છે…
- મનોરંજન
આ અભિનેત્રીની 30માંથી 9 ફિલ્મોએ જ બોક્સ ઓફિસ પર કર્યું ઠીકઠાક પ્રદર્શન તો ય…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન અને નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ઈમર્જન્સી 17મી જાન્યુઆરીના થિયેટર્સમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલાં જ ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં સારો એવો વિલંબ કર્યો અને આખરે…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજનામાંથી અપાત્ર લાભાર્થીઓ સ્વેચ્છાએ પાછા ખસે, નહીંતર દંડ કરવો જોઈએ: ભુજબળ
નાશિક: એનસીપીના નેતા છગન ભુજબળે સોમવારે એવી માગણી કરી હતી કે પાત્રતાના ધોરણોનું ઉલ્લંઘન કરીને લાડકી બહેન યોજનાનો લાભ મેળવનારી મહિલાઓએ સ્વેચ્છાએ તેમના નામ પાછા ખેંચી લેવા જોઈએ અને જો તેઓ ન ખેંચે તો સરકારે તેમને દંડ ફટકારવો જોઈએ.મહારાષ્ટ્ર સરકારની…
- શેર બજાર
Stock Market : કુંભમેળાના સમયગાળામાં કેમ પછડાય છે શેરબજાર, છેલ્લા 20 વર્ષમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો
નવી દિલ્હી : દેશમાં આસ્થાના પ્રતિક એવા મહાકુંભ મેળાનો પ્રયાગરાજમાં આજથી પ્રારંભ થયો છે. જેમાં આ વર્ષે 40 કરોડથી વધુ લોકો મહાકુંભની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, કુંભ મેળો અને શેરબજારના સેન્સેક્સ(Stock Market)પરસ્પર સંકળાયેલા હોવાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા…
- ઇન્ટરનેશનલ
જાપાનમાં 6.9 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા પછી સુનામીનું એલર્ટ
ટોકિયો: જાપાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 6.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ દેશમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની રિક્ટર સ્કેલ તીવ્રતા 6.7 જેટલી નોંધાઈ છે. આ પણ વાંચો:…
- મહારાષ્ટ્ર
Ratnagiri ST Bus Accident: શેનાલે ઘાટમાં બસ ૧૫ ફૂટ ઊંડી ખીણમાં પડી
રત્નાગિરિઃ રત્નાગિરિમાં તાજેતરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ (Ratnagiri Bus ST Accident)ને ગંભીર અકસ્માત નડ્યો હતો, પરંતુ સદ્નસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. રત્નાગિરિના શેનાલે ઘાટ પર એસટી બસ ૧૫ ફૂટ નીચે ખીણમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ગઈ કાલે વહેલી…
- મહાકુંભ 2025
મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
પ્રયાગરાજ: આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સૌથી મોટા સંગમ સમાન મહાકુંભ મેળાની આજે પોષી માસની પૂર્ણિમાના દિવસથી પ્રારંભ થયો છે. ભારતની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિદેશીઓને ભારત તરફ ખેંચતી રહી છે. ત્યારે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભમાં બની રહેલા સમુદ્ર મંથન યોગના…
- નેશનલ
Air India ના પ્રવાસીઓ માટે સારા સમાચાર, એર ટ્રાફિક વધારવા કરશે આ ફેરફાર
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા એર ટ્રાફિકનો એર-ઈન્ડિયા(Air India)ફાયદો ઉઠાવશે. જેમાં એર- ઈન્ડિયા હવે તેના તેના વિમાનમાં પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં સીટોની સંખ્યામાં વધારો કરશે. કંપની વધુ કનેક્ટિંગ ટ્રાફિક લાવવા માટે નેટવર્કને તર્કસંગત બનાવવા માટે ફ્લાઇટના સમયને…