- મનોરંજન
ફિલ્મરસિયાઓને રજનીકાંત અને યશની નહીં પણ આ બોલીવૂડ સ્ટારની ફિલ્મ જોવાની રહેશે તાલાવેલી
વર્ષ 2024 પૂરું થયું અને નવા વર્ષ 2025ના 15 દિવસ પણ પસાર થઈ ગયા. 2024માં છેલ્લે રિલિઝ થયેલી સાઉથ સ્ટારની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલે રાજ કર્યું અને બોલીવૂડે કુલ રૂ. 1000 કરોડ જેટલો નેટ નફો કર્યો, તેમ અહેવાલો કહે છે.…
- મહેસાણા
માણસા તાલુકાના અંબોડને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે: અમિત શાહ
સુજલામ સુફલામ્ યોજનાને કારણે જમીનના પાણીના તળ ઊંચા આવ્યા માણસાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે માણસા તાલુકાના અંબોડના મીની પાવગઢ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. અંબોડ બેરેજના ખાતમુહૂર્ત…
- મનોરંજન
…તો Shraddha Kapoor ‘આ’ ફિલ્મમાં જોવા મળી શકે, જાણો લેટેસ્ટ અપડેટ!
જાણીતા અભિનેતા અને વિલન શક્તિ કપૂરની લાડલી દીકરી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. સ્ત્રી-2 ફિલ્મમાં કામ કરવાની સાથે બોયફ્રેન્ડને લઈ લાઈમલાઈટમાં રહે છે. હવે તાજેતરમાં તેની જૂની ફિલ્મને લઈ ચર્ચામાં આવી છે.થોડા વર્ષો પહેલા શ્રદ્ધા કપૂરને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં બનશે નવા 21 જિલ્લા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વહીવટી અને સ્થાનિક વિકાસની ગતિ વધારવાના હેતુથી રાજ્યમાં 21 નવા જિલ્લા નિર્માણ કરવાનું પ્રસ્તાવિત છે. અત્યારે એવી અટકળો છે કે 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસે) આ બાબતે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં અત્યારે 35 જિલ્લા છે…
- મહારાષ્ટ્ર
સરપંચની હત્યા સંબંધિત વિરોધને લઈને બીડમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા
છત્રપતિ સંભાજીનગર: મરાઠા અને ઓબીસી કાર્યકરો દ્વારા સરપંચની હત્યા અને ક્વોટા સંબંધિત આંદોલનોના વિરોધને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ૨૮ જાન્યુઆરી સુધી પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. સત્તાવાળાઓની પરવાનગી વિના પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં…
- હેલ્થ
Health: 40 વર્ષની ઉંમરે Blood Sugar લેવલ કેટલું હોવું જોઈએ?
આજકાલ 30-40 વર્ષની ઉંમરના યુવાનો ડાયાબિટીસના શિકાર બને છે. જોકે, ડાયાબિટીસ એક મેટાબોલિક રોગ છે જેના માટે બહારનો આહાર, બગડતી જીવનશૈલી અને સ્ટ્રેસ જવાબદાર છે. જો આ રોગને કાબૂમાં રાખવામાં ન આવે તો તેનાથી હાર્ટ સંબંધિત બીમારી, કિડની અને ફેફસાંને…