- રાશિફળ

આજનું રાશિફળ (19-01-25): વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે મળશે ગ્રહોના રાજા સૂર્યનો સાથ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કામના સ્થળે આજે તમારા પર થોડી વધારાની જવાબદારીઓ આવી શકે છે. આજે તમને કોઈ બીજી જગ્યાએ નોકરીની ઓફર આવી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે કોઈ પણ અજાણ્યા લોકો પર…
- અમદાવાદ

Ahmedabad માં વાહનના સ્પેશિયલ નંબરનો વધતો ક્રેઝ, આરટીઓ 18 કરોડની કમાણી કરી
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવું વાહન ખરીદતા લોકો પસંદગીના નંબરો માટે લાખો રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. તેમજ છેલ્લા વર્ષોમાં પ્રસંદગીના નંબર મેળવવા માટે લોકોને ક્રેઝ પણ વધ્યો છે. જેમાં વર્ષ 2024 માં 28 હજાર વાહન માલિકોએ ઈ-ઓક્શન મારફતે પોતાનો પસંદગીનો નંબર મેળવતાં…
- આમચી મુંબઈ

Saif Ali Khan Attack: મુંબઈ પોલીસે લોકેશન મોકલ્યું ને આરપીએફે છત્તીસગઢના દુર્ગ સ્ટેશનેથી શકમંદને તાબામાં લીધો
દુર્ગ: બાંદ્રા પશ્ચીમમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાના કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) છત્તીસઢના દુર્ગ રેલવે સ્ટેશન પરથી શનિવારે બપોરના 31 વર્ષના શકમંદને પકડી પાડ્યો હતો.શકમંદની ઓળખ આકાશ કૈલાશ કનોજિયા તરીકે થઇ હતી, જે…
- આમચી મુંબઈ

Saif Ali Khan ની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે, ટૂંક સમયમાં ડિસ્ચાર્જ અપાશે
મુંબઈ: બાંદ્રાના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં મળસકે ઘૂસીને હુમલાખોરે છરીથી કરેલા હુમલામાં ઘાયલ થયેલો સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને તેની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે. ટૂંક સમયમાં તેને ડિસ્ચાર્જ અપાશે, એમ ડોક્ટરોએ કહ્યું હતું. આ પણ…
- આમચી મુંબઈ

Saif Ali Khan પર હુમલા બાદ હુમલાખોરે દુકાનમાંથી ઇયરફોન્સ ખરીદ્યા
મુંબઈ: બાંદ્રામાં સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયેલો હુમલાખોર દાદર વિસ્તારમાંની એક દુકાનમાં ગયો હતો અને ત્યાંથી તેણે ઇયરફોન્સ ખરીદી કર્યા હતા. આ દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબજામાં લીધા છે.…
- મહાકુંભ 2025

Mahakumbh 2025: મહાકુંભમાં મળશે યોગી કેબિનેટની બેઠક, સીએમ અને મંત્રીઓ કરશે સંગમ સ્નાન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025) શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. જેમાં હવે 22 જાન્યુઆરીના રોજ યોગી કેબિનેટની બેઠક મહાકુંભમાં યોજવવાની છે. આ અંગે અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ કેબિનેટ બેઠકમાં સીએમ યોગી…
- સ્પોર્ટસ

આગામી રણજી મૅચ રમીશ, પણ જિંદગીમાં ક્રિકેટ સિવાય પણ થોડો સમય જરૂરી હોય છેઃ રોહિત
મુંબઈઃ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ આજે અહીં બીસીસીઆઇના વડા મથક ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રણજી ટ્રોફીની આગામી મૅચમાં પોતે રમશે કે કેમ એ વિશે સમર્થન આપતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી આગામી રણજી મૅચમાં…









