- આમચી મુંબઈ

આરએસએસનું ભાજપ અને સહયોગી સંગઠનો સાથે બે દિવસનું વિચારમંથન સત્ર
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અહીં ભાજપ અને અન્ય સહયોગી સંગઠનોના પદાધિકારીઓ સાથે વિચારમંથન સત્રનું આયોજન કરી રહ્યું છે, એમ એક કાર્યકર્તાએ રવિવારે જણાવ્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બે દિવસના સત્રમાં હાજરી આપી હતી, જ્યારે પ્રધાનો ચંદ્રકાંત પાટિલ, ચંદ્રશેખર…
- આમચી મુંબઈ

સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
મુંબઈ: બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિપક્ષી નેતાઓએ વર્તમાન રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વળતો જવાબ આપતા કહ્યું કે ‘બાંગ્લાદેશી’…
- મહાકુંભ 2025

Mahakumbh ને લઈ હવાઈ ભાડા આસમાને, અમદાવાદથી પ્રયાગરાજનું ભાડુ પચાસ હજાર પહોંચ્યું
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનો(Mahakumbh 2025)આરંભ થયો છે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે, જો કે બસ-ટ્રેનમાં લોકોના ધસારાના પગલે ઘણાં લોકો…
- મહારાષ્ટ્ર

ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે દોરડું તૂટ્યુંઃ પુણેની મહિલા સહિત પાઈલટનું મોત
પણજીઃ ઉત્તર ગોવાના ક્વેરીમ ખાતે શનિવારે પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માત થતા મહારાષ્ટ્રની મહિલા પ્રવાસી અને પાઈલટનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનનાર મહિલાની ઓળખ પુણેની રહેવાસી શિવાની ડબલે (૨૭ વર્ષ) તરીકે કરી હતી, જ્યારે પેરાગ્લાઈડિંગ પાઈલટની ઓળખ…
- આમચી મુંબઈ

હુમલા પહેલાં પણ Saif Ali Khanના ઘરે ગયો હતો આરોપી? શા માટે? જાણો એક ક્લિક પર…
મુંબઈઃ ગુરુવારની રાતે બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ઘરમાં ઘૂસેલાં અજાણ્યા આરોપીએ ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે શંકાસ્પદ આરોપીની થાણેથી ધરપકડ કરી હતી. દરમિયાન તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આવા જ ચોંકાવનારા ખુલાસાઓમાંથી…
- અમદાવાદ

Station Redevelopment: કાલુપુર-સાળંગપુર RoBને ફોર-લેન અને અન્ય કામકાજ માટે સરકારે રુ. 220 કરોડ ફાળવ્યા
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- રાશિફળ

આ ત્રણ રાશિના જાતકો હોય છે Made For Each Other, જોઈ લો તમારા પાર્ટનરની રાશિ પણ છે ને?
દુનિયામાં જ્યારે પ્રેમની વાત થતી હોય તો તેમાં રાધા-કૃષ્ણા, લૈલા-મજનુ, હીર-રાંઝાનું નામ સૌથી પહેલાં આવે. રાધા-કૃષ્ણ વચ્ચેનો પ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને પ્રેમમાં માનનારા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની લવસ્ટોરી પણ રાધા-કૃષ્ણ જેવી જ શુદ્ધ હોય. આ પણ વાંચો:…
- નેશનલ

દો દિલ તૂટે પર દો દિલ નહીં હારેઃ એક બાંગ્લાદેશી માલિક ભારત આવી ચડેલી હાથણી માટે જંગે ચડ્યો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશના સંબંધો હાલમાં તણાયેલા છે. બન્ને દેશો વચ્ચેની સરહદ સામાન્ય લોકો માટે ભલે હોય, પરંતુ કુદરત અને પ્રકૃતિ માટે નથી હોતી. હવા કે નદીનું જળ જેમ સરહદો નથી જોતું તેમ પક્ષી-પ્રાણીઓ પણ નથી જોતા, પરંતુ એક…
- આમચી મુંબઈ

તૈમૂર અને જેહ આવ્યા પપ્પા સૈફને મળવાઃ વીડિયો વાયરલ
અભિનેતા સૈફ અલી ખાન (saif ali khan) પર ઘરમાં હુમલો થયો ત્યારે બન્ને દીકરા ઘરે જ હાજર હતા અને મોટા દીકરા તૈમૂરે પિતાને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. ત્યારબાદ બન્નેને માસી કરિશ્મા કપૂરના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલીવાર…









