- અમદાવાદ
Station Redevelopment: કાલુપુર-સાળંગપુર RoBને ફોર-લેન અને અન્ય કામકાજ માટે સરકારે રુ. 220 કરોડ ફાળવ્યા
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- રાશિફળ
આ ત્રણ રાશિના જાતકો હોય છે Made For Each Other, જોઈ લો તમારા પાર્ટનરની રાશિ પણ છે ને?
દુનિયામાં જ્યારે પ્રેમની વાત થતી હોય તો તેમાં રાધા-કૃષ્ણા, લૈલા-મજનુ, હીર-રાંઝાનું નામ સૌથી પહેલાં આવે. રાધા-કૃષ્ણ વચ્ચેનો પ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને પ્રેમમાં માનનારા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની લવસ્ટોરી પણ રાધા-કૃષ્ણ જેવી જ શુદ્ધ હોય. આ પણ વાંચો:…
- નેશનલ
દો દિલ તૂટે પર દો દિલ નહીં હારેઃ એક બાંગ્લાદેશી માલિક ભારત આવી ચડેલી હાથણી માટે જંગે ચડ્યો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશના સંબંધો હાલમાં તણાયેલા છે. બન્ને દેશો વચ્ચેની સરહદ સામાન્ય લોકો માટે ભલે હોય, પરંતુ કુદરત અને પ્રકૃતિ માટે નથી હોતી. હવા કે નદીનું જળ જેમ સરહદો નથી જોતું તેમ પક્ષી-પ્રાણીઓ પણ નથી જોતા, પરંતુ એક…
- આમચી મુંબઈ
તૈમૂર અને જેહ આવ્યા પપ્પા સૈફને મળવાઃ વીડિયો વાયરલ
અભિનેતા સૈફ અલી ખાન (saif ali khan) પર ઘરમાં હુમલો થયો ત્યારે બન્ને દીકરા ઘરે જ હાજર હતા અને મોટા દીકરા તૈમૂરે પિતાને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. ત્યારબાદ બન્નેને માસી કરિશ્મા કપૂરના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલીવાર…
- રાશિફળ
આજનું રાશિફળ (19-01-25): વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે મળશે ગ્રહોના રાજા સૂર્યનો સાથ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કામના સ્થળે આજે તમારા પર થોડી વધારાની જવાબદારીઓ આવી શકે છે. આજે તમને કોઈ બીજી જગ્યાએ નોકરીની ઓફર આવી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે કોઈ પણ અજાણ્યા લોકો પર…
- અમદાવાદ
Ahmedabad માં વાહનના સ્પેશિયલ નંબરનો વધતો ક્રેઝ, આરટીઓ 18 કરોડની કમાણી કરી
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવું વાહન ખરીદતા લોકો પસંદગીના નંબરો માટે લાખો રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. તેમજ છેલ્લા વર્ષોમાં પ્રસંદગીના નંબર મેળવવા માટે લોકોને ક્રેઝ પણ વધ્યો છે. જેમાં વર્ષ 2024 માં 28 હજાર વાહન માલિકોએ ઈ-ઓક્શન મારફતે પોતાનો પસંદગીનો નંબર મેળવતાં…
- આમચી મુંબઈ
Saif Ali Khan Attack: મુંબઈ પોલીસે લોકેશન મોકલ્યું ને આરપીએફે છત્તીસગઢના દુર્ગ સ્ટેશનેથી શકમંદને તાબામાં લીધો
દુર્ગ: બાંદ્રા પશ્ચીમમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાના કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) છત્તીસઢના દુર્ગ રેલવે સ્ટેશન પરથી શનિવારે બપોરના 31 વર્ષના શકમંદને પકડી પાડ્યો હતો.શકમંદની ઓળખ આકાશ કૈલાશ કનોજિયા તરીકે થઇ હતી, જે…
- આમચી મુંબઈ
Saif Ali Khan ની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે, ટૂંક સમયમાં ડિસ્ચાર્જ અપાશે
મુંબઈ: બાંદ્રાના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં મળસકે ઘૂસીને હુમલાખોરે છરીથી કરેલા હુમલામાં ઘાયલ થયેલો સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને તેની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે. ટૂંક સમયમાં તેને ડિસ્ચાર્જ અપાશે, એમ ડોક્ટરોએ કહ્યું હતું. આ પણ…