- સ્પોર્ટસ
ઢાકાની અદાલતે બહાર પાડેલા વૉરન્ટમાં કહ્યું, `ક્રિકેટર શાકિબની ધરપકડ કરો’
ઢાકાઃ બે બૅન્ક ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ઢાકાની ઍડિશનલ ચીફ મેટ્રોઅદાલતે બાંગ્લાદેશના ઑલરાઉન્ડર અને દેશના ભૂતપૂર્વ શાસક પક્ષ અવામી લીગના સંસદસભ્ય શાકિબ અલ હસનની ધરપકડ કરવા માટે વૉરન્ટ બહાર પાડ્યું છે.ગયા વર્ષે બાંગ્લાદેશમાં રાજકીય ક્રાંતિ થયા પછી શાકિબ દેશમાં પાછો…
- સ્પેશિયલ ફિચર્સ
મહાભારતના આ યૌદ્ધાઓમાં હતી એક જ દિવસમાં યુદ્ધ પૂરું કરવાની ક્ષમતા, 99 ટકા લોકોને નથી ખબર…
આપણે ત્યાં જ્યારે પણ મહાભારતના યુદ્ધની વાત થાય તો અને મહાન યૌદ્ધાઓના નામ મગજમાં ઘુમરાવવા લાગે. ઈતિહાસમાં મહાભારતના યુદ્ધની અનેક નોંધ છે અને આ યુદ્ધમાં અનેક શક્તિશાળી યૌદ્ધાએ પોતાના યુદ્ધ કૌશલ્યનો પરિચય આપ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે…
- નેશનલ
યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું
જૌનપુર (ઉત્તર પ્રદેશ): સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને ભારતનું મુગટ મણિ ગણાવતા કહ્યું હતું કે તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન…
- મહારાષ્ટ્ર
મને ઘેરી શકાય નહીં કારણ કે હું અર્જુન છું, અભિમન્યુ નથી: ધનંજય મુંડે
શિર્ડી: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેએ રવિવારે મહાભારતનો ઉલ્લેખ કરીને એવો દાવો કર્યો હતો કે, તેમને ઘેરી શકાશે નહીં કારણ કે તેઓ શ્રેષ્ઠ તીરંદાજ અર્જુન છે, અભિમન્યુ નહીં.બીડના સરપંચ સંતોષ દેશમુખના 9 ડિસેમ્બરના રોજ અપહરણ અને હત્યાના સંદર્ભમાં મુંડે પર વિપક્ષ…
- આમચી મુંબઈ
આરએસએસનું ભાજપ અને સહયોગી સંગઠનો સાથે બે દિવસનું વિચારમંથન સત્ર
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અહીં ભાજપ અને અન્ય સહયોગી સંગઠનોના પદાધિકારીઓ સાથે વિચારમંથન સત્રનું આયોજન કરી રહ્યું છે, એમ એક કાર્યકર્તાએ રવિવારે જણાવ્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બે દિવસના સત્રમાં હાજરી આપી હતી, જ્યારે પ્રધાનો ચંદ્રકાંત પાટિલ, ચંદ્રશેખર…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
મુંબઈ: બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિપક્ષી નેતાઓએ વર્તમાન રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વળતો જવાબ આપતા કહ્યું કે ‘બાંગ્લાદેશી’…
- મહાકુંભ 2025
Mahakumbh ને લઈ હવાઈ ભાડા આસમાને, અમદાવાદથી પ્રયાગરાજનું ભાડુ પચાસ હજાર પહોંચ્યું
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનો(Mahakumbh 2025)આરંભ થયો છે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે, જો કે બસ-ટ્રેનમાં લોકોના ધસારાના પગલે ઘણાં લોકો…