- નેશનલ
યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું
જૌનપુર (ઉત્તર પ્રદેશ): સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને ભારતનું મુગટ મણિ ગણાવતા કહ્યું હતું કે તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન…
- મહારાષ્ટ્ર
મને ઘેરી શકાય નહીં કારણ કે હું અર્જુન છું, અભિમન્યુ નથી: ધનંજય મુંડે
શિર્ડી: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેએ રવિવારે મહાભારતનો ઉલ્લેખ કરીને એવો દાવો કર્યો હતો કે, તેમને ઘેરી શકાશે નહીં કારણ કે તેઓ શ્રેષ્ઠ તીરંદાજ અર્જુન છે, અભિમન્યુ નહીં.બીડના સરપંચ સંતોષ દેશમુખના 9 ડિસેમ્બરના રોજ અપહરણ અને હત્યાના સંદર્ભમાં મુંડે પર વિપક્ષ…
- આમચી મુંબઈ
આરએસએસનું ભાજપ અને સહયોગી સંગઠનો સાથે બે દિવસનું વિચારમંથન સત્ર
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અહીં ભાજપ અને અન્ય સહયોગી સંગઠનોના પદાધિકારીઓ સાથે વિચારમંથન સત્રનું આયોજન કરી રહ્યું છે, એમ એક કાર્યકર્તાએ રવિવારે જણાવ્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બે દિવસના સત્રમાં હાજરી આપી હતી, જ્યારે પ્રધાનો ચંદ્રકાંત પાટિલ, ચંદ્રશેખર…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
મુંબઈ: બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિપક્ષી નેતાઓએ વર્તમાન રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વળતો જવાબ આપતા કહ્યું કે ‘બાંગ્લાદેશી’…
- મહાકુંભ 2025
Mahakumbh ને લઈ હવાઈ ભાડા આસમાને, અમદાવાદથી પ્રયાગરાજનું ભાડુ પચાસ હજાર પહોંચ્યું
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનો(Mahakumbh 2025)આરંભ થયો છે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે, જો કે બસ-ટ્રેનમાં લોકોના ધસારાના પગલે ઘણાં લોકો…
- મહારાષ્ટ્ર
ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે દોરડું તૂટ્યુંઃ પુણેની મહિલા સહિત પાઈલટનું મોત
પણજીઃ ઉત્તર ગોવાના ક્વેરીમ ખાતે શનિવારે પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માત થતા મહારાષ્ટ્રની મહિલા પ્રવાસી અને પાઈલટનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનનાર મહિલાની ઓળખ પુણેની રહેવાસી શિવાની ડબલે (૨૭ વર્ષ) તરીકે કરી હતી, જ્યારે પેરાગ્લાઈડિંગ પાઈલટની ઓળખ…
- આમચી મુંબઈ
હુમલા પહેલાં પણ Saif Ali Khanના ઘરે ગયો હતો આરોપી? શા માટે? જાણો એક ક્લિક પર…
મુંબઈઃ ગુરુવારની રાતે બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ઘરમાં ઘૂસેલાં અજાણ્યા આરોપીએ ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે શંકાસ્પદ આરોપીની થાણેથી ધરપકડ કરી હતી. દરમિયાન તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આવા જ ચોંકાવનારા ખુલાસાઓમાંથી…