- રાશિફળ
બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની હિલચાલને કારણે સર્જાતા વિવિધ યોગ વિશેની માહિતી આપવામાં આવી છે અને આજે અમે અહીં તમને આવા જ એક વિશેષ સંયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે અને…
- ગાંધીનગર
સુજલામ સુફલામ રાજ્યને ફળી હોવાનો સરકારનો દાવોઃ સરકારે માહિતી આપતા કહ્યું કે
ગાંધીનગરઃ દરેક રાજ્યના ખેતી અને ઔદ્યોગિક વિકાસનો ઘણોખરો આધાર રાજ્યમાં પાણી, વીજળી, સડકોની વ્યવસ્થા પર રહેલો છે. પાણીનો અભાવ જનજીવનન અસ્ત વ્યસ્ત કરે છે અને રાજ્યના વિકાસને રૂંધે છે. આ વાતને ધ્યાનમાં લઈ રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવી…
- દ્વારકા
Gujarat ના દ્વારકામાં 8 દિવસમાં કુલ 525 દબાણો દુર કરાયા
અમદાવાદઃ ગુજરાતના (Gujarat)ના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલીશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે…
- અમદાવાદ
Ahmedabad માં પાંજરાપોળ નજીક ફ્લાયઓવર બનશે, હાઇકોર્ટે જાહેરહિતની અરજી ફગાવી
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરમાં પાંજરાપોળ ફ્લાયઓવરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે, ફ્લાયઓવરના સામેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે, કોર્ટને એવી છૂટ નથી અને એ શક્ય પણ નથી કે…
- રાશિફળ
આજનું રાશિફળ (20-01-25): અઠવાડિયાના પહેલાં દિવસે પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેશે. તમારી મહેનતનું ફળ નહીં મળતાં આજે તમે થોડા તણાવમાં રહેશો. આર્થિક બાબતોને લઈને આજે તમારે યોજનાઓ બનાવીને આગળ વધવું પડશે. તમારા ખર્ચને આજે નિયંત્રણમાં રાખવું પડશે. વૈવાહિક જીવનમાં, તમે તમારા જીવનસાથી…
- સ્પોર્ટસ
ઢાકાની અદાલતે બહાર પાડેલા વૉરન્ટમાં કહ્યું, `ક્રિકેટર શાકિબની ધરપકડ કરો’
ઢાકાઃ બે બૅન્ક ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ઢાકાની ઍડિશનલ ચીફ મેટ્રોઅદાલતે બાંગ્લાદેશના ઑલરાઉન્ડર અને દેશના ભૂતપૂર્વ શાસક પક્ષ અવામી લીગના સંસદસભ્ય શાકિબ અલ હસનની ધરપકડ કરવા માટે વૉરન્ટ બહાર પાડ્યું છે.ગયા વર્ષે બાંગ્લાદેશમાં રાજકીય ક્રાંતિ થયા પછી શાકિબ દેશમાં પાછો…
- સ્પેશિયલ ફિચર્સ
મહાભારતના આ યૌદ્ધાઓમાં હતી એક જ દિવસમાં યુદ્ધ પૂરું કરવાની ક્ષમતા, 99 ટકા લોકોને નથી ખબર…
આપણે ત્યાં જ્યારે પણ મહાભારતના યુદ્ધની વાત થાય તો અને મહાન યૌદ્ધાઓના નામ મગજમાં ઘુમરાવવા લાગે. ઈતિહાસમાં મહાભારતના યુદ્ધની અનેક નોંધ છે અને આ યુદ્ધમાં અનેક શક્તિશાળી યૌદ્ધાએ પોતાના યુદ્ધ કૌશલ્યનો પરિચય આપ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે…