- મહારાષ્ટ્ર
‘મહાયુતિ’માં સબ સલામતઃ શિંદેના રાજકીય ભાવિ અંગે કોંગ્રેસના નેતાનો ચોંકાવનારો દાવો
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાવિકાસ આઘાડીને ફટકો પડ્યો છે, પરંતુ મહાયુતિમાં આંતરિક ખેંચાખેંચી યથાવત છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં પાલક પ્રધાનોની નિમણૂકને લઈ એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો વચ્ચે હવે તેમના ભાવિ અંગે કોંગ્રેસના નેતાએ ચોંકાવનારો…
- આમચી મુંબઈ
હત્યાના પ્રયાસના કેસમાં થાણે કોર્ટે 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક અદાલતે અપૂરતા પુરાવાને કારણે નવ વર્ષ પહેલાં એક વ્યક્તિ પર હુમલો કરીને ઘાયલ કરનાર બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ સેશન્સ જજ અમિત એમ શેટેએ ૨૦૧૫માં હત્યાના પ્રયાસના કેસમાં ઈમરાન અખ્તર સૈયદ અને અનંત…
- સ્પોર્ટસ
ઈન્ડિયન ટીમમાં ફેરફારને લઇને અક્ષર પટેલે આપ્યું મોટું નિવેદનઃ મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અનુભવી રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેવાનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. અક્ષર પટેલ ભારતીય ટેસ્ટ ટીમમાં થનારા મોટા ફેરફારોની સંભાવનાઓથી અજાણ નથી, પરંતુ તેણે આ મામલે કાંઇ સાબિત કરવાની જરૂર નથી. અક્ષર…
- રાશિફળ
બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની હિલચાલને કારણે સર્જાતા વિવિધ યોગ વિશેની માહિતી આપવામાં આવી છે અને આજે અમે અહીં તમને આવા જ એક વિશેષ સંયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે અને…
- ગાંધીનગર
સુજલામ સુફલામ રાજ્યને ફળી હોવાનો સરકારનો દાવોઃ સરકારે માહિતી આપતા કહ્યું કે
ગાંધીનગરઃ દરેક રાજ્યના ખેતી અને ઔદ્યોગિક વિકાસનો ઘણોખરો આધાર રાજ્યમાં પાણી, વીજળી, સડકોની વ્યવસ્થા પર રહેલો છે. પાણીનો અભાવ જનજીવનન અસ્ત વ્યસ્ત કરે છે અને રાજ્યના વિકાસને રૂંધે છે. આ વાતને ધ્યાનમાં લઈ રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવી…
- દ્વારકા
Gujarat ના દ્વારકામાં 8 દિવસમાં કુલ 525 દબાણો દુર કરાયા
અમદાવાદઃ ગુજરાતના (Gujarat)ના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલીશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે…
- અમદાવાદ
Ahmedabad માં પાંજરાપોળ નજીક ફ્લાયઓવર બનશે, હાઇકોર્ટે જાહેરહિતની અરજી ફગાવી
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરમાં પાંજરાપોળ ફ્લાયઓવરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે, ફ્લાયઓવરના સામેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે, કોર્ટને એવી છૂટ નથી અને એ શક્ય પણ નથી કે…
- રાશિફળ
આજનું રાશિફળ (20-01-25): અઠવાડિયાના પહેલાં દિવસે પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેશે. તમારી મહેનતનું ફળ નહીં મળતાં આજે તમે થોડા તણાવમાં રહેશો. આર્થિક બાબતોને લઈને આજે તમારે યોજનાઓ બનાવીને આગળ વધવું પડશે. તમારા ખર્ચને આજે નિયંત્રણમાં રાખવું પડશે. વૈવાહિક જીવનમાં, તમે તમારા જીવનસાથી…