- અમદાવાદ
Gujarat વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી, 20મીએ બજેટ રજૂ કરાશે
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર રજૂ કરશે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તા.૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. પંદરમી વિધાનસભાનુ બજેટ સત્ર 28મી માર્ચ સુધી…
- નેશનલ
દુબઈના જાણીતા ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે અભિનેતા કાર્તિક આર્યનને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વિદેશમાં ભારતીયોએ નામ સાથે દામ પણ કમાવ્યા છે ત્યારે દુબઈના જાણીતા પ્રોપર્ટી ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે બોલીવુડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. બોલીવુડના યુવા સુપરસ્ટાર કાર્તિક આર્યનને આગામી બે વર્ષ માટે પોતાના બ્રાન્ડ…
- નેશનલ
Donald Trump માટે પીએમ મોદીએ મોકલ્યો વિશેષ પત્ર, શપથ બાદ એસ. જયશંકર સોંપશે
નવી દિલ્હી : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો(Donald Trump)શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકર ઉપસ્થિત રહેવાના છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એસ. જયશંકર પોતાની સાથે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લખેલો એક…
- મહારાષ્ટ્ર
‘લાડકી બહિણ’ માટે 3,700 કરોડ રૂપિયાનો ચેક અપાયોઃ આ તારીખથી હપ્તો અપાશે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહિણ યોજનાનો મુદ્દો સૌથી ગાજ્યો હતો, જ્યારે મહાયુતિની સરકાર માટે મહત્ત્વનો મુદ્દો બન્યા પછી હવે આ યોજના અન્વયે લાભપાત્ર મહિલાઓને હપ્તાની રકમ 26મી જાન્યુઆરી સુધી આવશે. નવેમ્બરમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા વર્ષના ‘લાડકી…
- મહારાષ્ટ્ર
શું ઉદય સામંત એકનાથ શિંદેનો પક્ષ છોડશે?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ મોટી ઉથલપાથલ થઈ રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત સાથે દાવોસની મુલાકાતે ગયા છે અને બીજી તરફ મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના ગામ ગયા હતા. ત્યાર પછી રાજકીય વર્તુળમાં…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, વીકએન્ડમાં ‘મેજર નાઈટ’ બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે. પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનના પુલ નંબર 20 એબેટમેન્ટનાને કારણે મેજર બ્લોકને લોકલ ટ્રેનો સહિત લાંબા અંતરની અમુક ટ્રેનો…
- મહારાષ્ટ્ર
‘મહાયુતિ’માં સબ સલામતઃ શિંદેના રાજકીય ભાવિ અંગે કોંગ્રેસના નેતાનો ચોંકાવનારો દાવો
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાવિકાસ આઘાડીને ફટકો પડ્યો છે, પરંતુ મહાયુતિમાં આંતરિક ખેંચાખેંચી યથાવત છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં પાલક પ્રધાનોની નિમણૂકને લઈ એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો વચ્ચે હવે તેમના ભાવિ અંગે કોંગ્રેસના નેતાએ ચોંકાવનારો…
- આમચી મુંબઈ
હત્યાના પ્રયાસના કેસમાં થાણે કોર્ટે 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક અદાલતે અપૂરતા પુરાવાને કારણે નવ વર્ષ પહેલાં એક વ્યક્તિ પર હુમલો કરીને ઘાયલ કરનાર બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ સેશન્સ જજ અમિત એમ શેટેએ ૨૦૧૫માં હત્યાના પ્રયાસના કેસમાં ઈમરાન અખ્તર સૈયદ અને અનંત…
- સ્પોર્ટસ
ઈન્ડિયન ટીમમાં ફેરફારને લઇને અક્ષર પટેલે આપ્યું મોટું નિવેદનઃ મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અનુભવી રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેવાનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. અક્ષર પટેલ ભારતીય ટેસ્ટ ટીમમાં થનારા મોટા ફેરફારોની સંભાવનાઓથી અજાણ નથી, પરંતુ તેણે આ મામલે કાંઇ સાબિત કરવાની જરૂર નથી. અક્ષર…