- રાશિફળ

આજનું રાશિફળ (23-01-25): આજે બની રહ્યો છે શુભ યોગ, ચાર રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વરપૂર્ણ લાભ લઈને આવવાનો છે. આજે વેપારમાં તમને સારો એવો લાભ થસે. બિઝનેસમાં થોડી મહેનત કરવી પડી શકે છે. વેપારમાં તમારે ઘણી મહેનત કરવી પડશે. ટેકનિકલ સમસ્યાઓના કારણે તમને કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.…
- સ્પેશિયલ ફિચર્સ

“પહેલા જેવુ લગ્ન જીવન નથી રહ્યું!” પતિ પત્નીના બગડી રહેલા સબંધોની ગંભીર માનસિક અસરો
અમદાવાદ: આજના આધુનિક યુગમાં સમાજની સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે તેની સાથે જ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. એક સમયે જે એવું માનવામાં આવતું હતું કે જો તમારું તન સ્વસ્થ હશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે પરંતુ…
- સ્પોર્ટસ

ભારતે પ્રથમ ટી-20 આસાનીથી જીતી લીધીઃ બ્રિટિશરો અર્શદીપ, હાર્દિક અને અક્ષર સામે પણ ઝૂક્યા
કોલકાતાઃ ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં શાનદાર વિજય સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતે પહેલી મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. પહેલાં વરુણ ચક્રવર્તી (4-0-23-3)ની આગેવાનીમાં ભારતીય બોલર્સે બ્રિટિશ ટીમને 132 રન સુધી સીમિત રાખી હતી અને…
- મહારાષ્ટ્ર

દાવોસમાં મહારાષ્ટ્રમાં રોકાણ માટે 15.70 લાખ કરોડના એમઓયુ
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત દાવોસની મુલાકાતે છે. દાવોસમાં પહેલા દિવસે 4.99 લાખ કરોડ રૂપિયાના રોકાણના કરાર થયા હતા અને બીજા દિવસે આ લખાય છે ત્યાં સુધીમાં કુલ 53 કંપની સાથે સમજૂતીના કરાર થયા હતા.…
- નેશનલ

શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના: રાજનાથ સિંહ
નવી દિલ્હી: ભારતમાં બુનિયાદી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આજે બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેરળના અલાપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું, તે દરમિયાન આ પહેલની જાહેરાત કરી…
- સુરેન્દ્રનગર

Surendranagar ના પાટડીમાં ગેસ ગળતરને કારણે બે આશાસ્પદ યુવકના મોત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના પાટડીમાં કોન્ટ્રાકટ બેઇઝના ત્રણ સફાઈ કામદારોને કોઈ પણ સેફટીના સાધનો વિના નગરપાલિકાએ ગટરની કુંડી સાફ કરવા ઉતારવામાં આવ્યા હતા. જ્યાં ઝેરી ગેસની અસર થતાં બે આશાસ્પદ યુવાનોના મોત થયાં હતા જયારે એક યુવાનને ઝેરી ગેસની અસર થઇ હતી.…
- મહાકુંભ 2025

Mahakumbh: મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં હૈયે હૈયું દળાશે; રેલવે દર 4 મિનિટે દોડાવશે એક ટ્રેન
પ્રયાગરાજ: 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના સ્નાન સાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો પ્રારંભ થયો છે. મકરસંક્રાંતિના દિવસે, મહાકુંભના પ્રથમ અમૃત સ્નાન પર્વ પર અપેક્ષા કરતાં વધુ 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે લાલ આંખ કરી છે. ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને ડીજીપીને લેખિત સૂચનાઓ જારી કરી છે, જેમાં તેમને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પૂર્વે શિવસેનાના નેતા…
- મનોરંજન

સિંગર મોનાલી ઠાકુર લાઈવ પરફોર્મન્સ દરમિયાન બીમાર પડતાં હોસ્પિટલમાં દાખલ
જાણીતી સિંગર મોનાલી ઠાકુર ઇન્ડસ્ટ્રીમાં તેના ભાવનાત્મક ગીતો માટે જાણીતી છે. તેના ચાહકો તેના ગીતો સાંભળવાનું પસંદ કરે છે અને તેના લાઇવ પર્ફોર્મન્સ પણ ઉત્સાહપૂર્વક માણે છે. અહેવાલ મુજબ, તાજેતરમાં જ મોનાલી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં દિનહાટા ફેસ્ટિવલમાં ગઈ હતી.…
- સ્પોર્ટસ

ટેસ્ટના રૅન્કિંગમાં રિષભ પંતને ફરી ઝટકો, ટૉપ-ટેનની એક્ઝિટની લગોલગ આવી ગયો
દુબઈઃ આઇસીસીએ જાહેર કરેલા ટેસ્ટના નવા રૅન્કિંગમાં ટોચના બૅટર્સમાં કોઈ ફેરફાર નથી થયા, પરંતુ વિકેટકીપર-બૅટર રિષભ પંત ફરી એકવાર ટૉપ-ટેનની બહાર થઈ જવાની તૈયારીમાં છે. નવાઈની વાત એ છે કે પાકિસ્તાનનો સાઉદ શકીલ એક જ ઝાટકામાં ત્રણ સ્થાન ઉપર આવીને…









