- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે રોડઓવર બ્રિજ (આરઓબી)ના બાંધકામ માટે કમ્પોઝિટ ગર્ડર બેસાડવા માટે 25મીના શનિવારે અને રવિવાર 26મી જાન્યુઆરી, 2025ના રોજ બ્લોક લેવામાં આવશે. આ પણ વાંચો: Good News: પશ્ચિમ રેલવેએ…
- મનોરંજન

સ્કાય ફોર્સની રિલીઝ પહેલાં વીર પહાડિયાએ ઉજ્જૈનમાં મહાકાલના કર્યાં દર્શન
મુંબઈઃ અભિનેતા વીર પહાડિયા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સ્કાય ફોર્સ વીર પહાડિયાની પ્રથમ ફિલ્મ હોવાથી અભિનેતા ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે, સાથે ભગવાનના આશીર્વાદ લેવાનું પણ નથી ચુક્યો. અભિનેતા તેની પ્રથમ…
- મનોરંજન

Abhishek Bachchanએ માતા-પિતા માટે કહી એવી કે સાંભળીને Aishwarya Ra-Bachchan તો…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)સાથેના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને પગલે બંને જણ ડિવોર્સ લેશે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે…
- સ્પોર્ટસ

અભિષેક શર્માએ તેના જ ગુરુ યુવરાજનો 17 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો!
કોલકાતાઃ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અભિષેક શર્મા (79 રન, 34 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ફાંકડા ફટકાબાજ યુવરાજ સિંહનો ચેલો છે. યુવી પાસેથી તે બૅટિંગના ઘણા પાઠ શીખ્યો છે અને યુવી તેનો મેન્ટર છે તેમ જ તેને…
- આમચી મુંબઈ

મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ પ્રશાસન એલર્ટ
મુંબઈઃ મુંબઈમાં જોગેશ્વરી અને નવી મુંબઈની બે સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલને કારણે પોલીસ પ્રશાસન ફરી દોડતું થઈ ગયું હતું. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર સ્કૂલના વિસ્તારને સીલ કરવામાં આવ્યા પછી પોલીસ સઘન…
- ઇન્ટરનેશનલ

પેન્ટાગોન મેક્સિકો બોર્ડર પર 1500 સૈનિકો મોકલશે; ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદો પણ લાગુ કરશે
વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળી (Donald Trump US president) લીધું છે, આ સાથે જ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુએસ-મેક્સિકો બોર્ડર (US Maxico Border) પરથી ઘુસણખોરી રોકવા કડક વ્યવસ્થા ગોઠવવા વચન આપ્યું હતું.…
- રાજકોટ

Rajkot માં પશુઓને ઓક્સિટોસિન ઈન્જેક્શન આપી વધુ દૂધ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ
રાજકોટ: રાજકોટના(Rajkot) ધોરાજીમાં દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઓક્સિટોસિન ઈન્જેક્શન આપી વધુ દૂધ મેળવવાના કૌભાંડનો રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. ધોરાજીના શખ્સ પાસેથી આ ઈન્જેક્શનના 1600થી વધુ બોક્સ સહિત 2.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. ધોરાજી…
- નેશનલ

Parakram Diwas 2025: ભારતીય ઇતિહાસના મહાનાયક નેતાજીની જન્મજયંતિ….જાણો તેનો ઇતિહાસ, મહત્વ
દિલ્હી: દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. પરાક્રમ દિવસની ઉજવણી નેતાજીની 125મી જન્મજયંતિથી શરૂ થઈ હતી. આજે નેતાજીની 128મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. નેતાજીના બધા કાર્યો અને ધ્યેયો…
- રાજકોટ

Rajkot માં વિકાસને વેગ મળશે, રૂડાની બેઠકમાં બે ટીપીમાં નવી હદ મંજૂર
રાજકોટ: રાજકોટમાં શહેરી વિકાસ સત્તા મંડળના બોર્ડની બેઠકમાં વિવિધ મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. જેમાં સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર યોજના નં.76ની નક્કી થયેલ હદમાં સુધારો કરી નવી કુલ 2 સૂચિત નગર રચના યોજનાની હદ નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં…
- અમદાવાદ

Ahmedabab શિક્ષણ અધિકારીની શાળાઓની ફી ઉઘરાણી મુદ્દે લાલઆંખ, સ્કૂલોને પરિપત્ર મોકલ્યો
અમદાવાદ: સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ફી ભરવા મામલે માનસિક ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને અમદાવાદ(Ahmedabab) જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતાથી નોંધ લીધી હતી અને અમદાવાદની કોઈપણ સ્કૂલ ફી મામલે વિદ્યાર્થીને હેરાન પરેશાન…









