- મહાકુંભ 2025
MahaKumbhમાં ફરી રહી છે 500 રૂપિયાની બનાવટી નોટ, તમે પણ તો નથી છેતરાયા ને?
હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયારાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. જો તમે પણ મહાકુંભમાં જવાના છો તો આ સમાચાર તમારા માટે જ છે. મહાકુંભમાં 500 રૂપિયાની બનાવટી નોટ ખૂબ જ…
- રાશિફળ
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે ખાસ યોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
હિંદુ પંચાગ અનુસાર 29મી જાન્યુઆરીના મૌની અમાવસ્યા પડી રહી છે. મૌની અમાવસ્યા માઘ મહિનામાં આવે છે એટલે જ તેને માઘી અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતની મૌની અમાવસ્યા પર વર્ષો બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે…
- રાશિફળ
આજનું રાશિફળ (24-01-25): વૃષભ, કન્યા અને મિથુન રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકોએ આજે પોતાના કામને લઈને સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા કામના સ્થળે કોઈના પર પણ નિર્ભર ના રહેવું જોઈએ. આજે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. નોકરી માટે અહીંયા ત્યાં ભટકી રહેલાં લોકોને પણ આજે કોઈ સારા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની જનતાએ વાસ્તવિક શિવસેનાને જનાદેશ આપ્યો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પ્રસંગે શિવસેના (એકનાથ શિંદે) પાર્ટી દ્વારા આજે મુંબઈના બીકેસી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બોલતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય બાળાસાહેબના…
- અમદાવાદ
રાષ્ટ્રીય મતદાતા દિવસ: ઉત્તમ કામગીરી કરનારા ચૂંટણી તંત્રના અધિકારીઓનું સન્માન
અમદાવાદઃ દરવર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી 25 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી…
- આમચી મુંબઈ
અમિત શાહને ઉદ્ધવ ઠાકરેનો જોરદાર જવાબ, ‘ઘાયલ વાઘ અને તેનો પંજો શું છે દેખાડીશું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણીના પરિણામો પછી આપણે પહેલી વાર રૂબરૂ મળી રહ્યા છીએ. આજ સુધી બાળાસાહેબની જન્મજયંતિ (23 જાન્યુઆરી) ષણ્મુખાનંદ હોલમાં ઉજવતા આવ્યા છીએ, પરંતુ બે મહિના પહેલાના ચૂંટણી પરિણામોથી હું સંતુષ્ટ નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. ફરીથી અબ્દાલી…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
કેલિફોર્નિયાઃ લોસ એન્જલસના ઉત્તરમાં આવેલા પર્વતોમાં ફરી વિકરાળ આગ ભડકી ઉઠી છે. આ ઝડપથી ફેલાતી આગને કારણે બુધવારે ૫૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અને ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ…
- સ્પોર્ટસ
ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ નવ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જશુ પટેલનો રેકૉર્ડ તોડ્યો
Focus….Keywords….9 wickets, Ranji trophy, Andre Siddharth અમદાવાદઃ રણજી ટ્રોફીમાં એક તરફ સ્ટાર ખેલાડીઓ આજે સુપર-ફ્લૉપ સાબિત થયા હતા ત્યાં અજાણ્યા તેમ જ ઓછા જાણીતા ખેલાડીઓ ચમક્યા છે. ગુજરાતના 24 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ અજયભાઈ દેસાઈ (15-5-36-9)એ તરખાટ મચાવી દીધો હતો.…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં શુક્ર/શનિ નાઈટ જમ્બો બ્લોકઃ 275થી વધુ ટ્રેન રદ્દ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે. પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનના પુલ નંબર 20 એબેટમેન્ટને કારણે મેજર બ્લોકને લોકલ ટ્રેનો સહિત લાંબા અંતરની અમુક ટ્રેનો…
- નેશનલ
ટોરેસ કૌભાંડમાં ઈડીના મુંબઈ અને જયપુરમાં દરોડા
મુંબઈઃ રોકાણકારોને કથિત રીતે છેતરનાર ટોરેસ ઈન્વેસ્ટમેન્ટ `ફ્રોડ’ સાથે સંકળાયેલા પૈસાની હેરફેરના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. મુંબઈ અને રાજસ્થાનના જયપુર ખાતે 10-12 ઠેકાણે ઈડીએ દરોડા પાડ્યા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ થોડા સમય…