- આમચી મુંબઈ

મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
મુંબઇ: ભારતમાં ઘૂસણખોરી કરીને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોઇ શુક્રવારે મુંબઈ, કલ્યાણ અને ડોંબિવલી ખાતેથી નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.નાગપાડા પોલીસે મળેલી માહિતીને આધારે શુક્રવારે કામાઠીપુરાની 11મી ગલીમાં એપોલો હોટેલ…
- નેશનલ

બાંકે બિહારી મંદિરમાં હવે વિદેશી ભક્તો પણ કરી શકશે છૂટા હાથે દાન; મળ્યું FCRA લાઇસન્સ
મથુરા: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વૃંદાવનના બાંકે બિહારી મંદિરને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, એટલે કે FCRA હેઠળ લાઇસન્સ આપ્યું છે, જેથી હવે આ મંદિર વિદેશમાંથી પણ ભંડોળ મેળવી શકશે. ગૃહ મંત્રાલયે યોગ્ય અરજી અને કોર્ટની મંજૂરી બાદ FCRA હેઠળ વિદેશી ભંડોળ…
- આમચી મુંબઈ

મુંબઈ પોલીસે કબજે કર્યા સૈફના બ્લડ સેમ્પલ અને કપડાં
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન(saif ali khan)છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઈનમાં છે. થોડા દિવસો પહેલા જ તેના ઘરમાં એક શખ્સે ચાકુ વડે તેના પર હુમલો કર્યો હતો. સૂત્રો મુજબ હુમલાખોર ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યો હતો. સૈફ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં…
- મહાકુંભ 2025

MahaKumbhમાં ફરી રહી છે 500 રૂપિયાની બનાવટી નોટ, તમે પણ તો નથી છેતરાયા ને?
હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયારાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. જો તમે પણ મહાકુંભમાં જવાના છો તો આ સમાચાર તમારા માટે જ છે. મહાકુંભમાં 500 રૂપિયાની બનાવટી નોટ ખૂબ જ…
- રાશિફળ

મૌની અમાવસ્યા પર બની રહ્યો છે ખાસ યોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
હિંદુ પંચાગ અનુસાર 29મી જાન્યુઆરીના મૌની અમાવસ્યા પડી રહી છે. મૌની અમાવસ્યા માઘ મહિનામાં આવે છે એટલે જ તેને માઘી અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતની મૌની અમાવસ્યા પર વર્ષો બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે…
- રાશિફળ

આજનું રાશિફળ (24-01-25): વૃષભ, કન્યા અને મિથુન રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકોએ આજે પોતાના કામને લઈને સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા કામના સ્થળે કોઈના પર પણ નિર્ભર ના રહેવું જોઈએ. આજે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. નોકરી માટે અહીંયા ત્યાં ભટકી રહેલાં લોકોને પણ આજે કોઈ સારા…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની જનતાએ વાસ્તવિક શિવસેનાને જનાદેશ આપ્યો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પ્રસંગે શિવસેના (એકનાથ શિંદે) પાર્ટી દ્વારા આજે મુંબઈના બીકેસી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બોલતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય બાળાસાહેબના…
- અમદાવાદ

રાષ્ટ્રીય મતદાતા દિવસ: ઉત્તમ કામગીરી કરનારા ચૂંટણી તંત્રના અધિકારીઓનું સન્માન
અમદાવાદઃ દરવર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી 25 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી…
- આમચી મુંબઈ

અમિત શાહને ઉદ્ધવ ઠાકરેનો જોરદાર જવાબ, ‘ઘાયલ વાઘ અને તેનો પંજો શું છે દેખાડીશું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણીના પરિણામો પછી આપણે પહેલી વાર રૂબરૂ મળી રહ્યા છીએ. આજ સુધી બાળાસાહેબની જન્મજયંતિ (23 જાન્યુઆરી) ષણ્મુખાનંદ હોલમાં ઉજવતા આવ્યા છીએ, પરંતુ બે મહિના પહેલાના ચૂંટણી પરિણામોથી હું સંતુષ્ટ નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. ફરીથી અબ્દાલી…
- ઇન્ટરનેશનલ

લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
કેલિફોર્નિયાઃ લોસ એન્જલસના ઉત્તરમાં આવેલા પર્વતોમાં ફરી વિકરાળ આગ ભડકી ઉઠી છે. આ ઝડપથી ફેલાતી આગને કારણે બુધવારે ૫૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અને ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ…









