- આમચી મુંબઈ

રેશનલિસ્ટ ગોવિંદ પાનસરેની હત્યા: છ આરોપીના જામીન મંજૂર
મુંબઈ: રેશનલિસ્ટ અને લેખક ગોવિંદ પાનસરેની 2015માં થયેલી હત્યાના કેસમાં લાંબો સમય જેલમાં હોવાના આધારે બોમ્બે હાઈ કોર્ટે આજે છ આરોપીના જામીન મંજૂર કર્યા હતા. ન્યાયમૂર્તિ એ એસ કિલોરની ખંડપીઠે છ આરોપી – સચિન અંદુરે, ગણેશ મિસ્કીન, અમિત દેગવેકર, અમિત…
- અમદાવાદ

ગુજરાતીઓના મતે રાજ્યનો વટ વધાર્યોઃ ગુજરાતના ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’માં દેશમાં મેળવ્યું પહેલું સ્થાન
અમદાવાદ: 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું…
- સ્પોર્ટસ

સ્ટીવ સ્મિથે વધુ એક સદી ફટકારીને ચાર દિગ્ગજોને પાછળ મૂકી દીધા
ગૉલઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની સાઉથ આફ્રિકા સામેની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચી ગયેલા ઑસ્ટ્રેલિયાને અહીં આજે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનર ઉસમાન ખ્વાજા (147 નૉટઆઉટ, 210 બૉલ, એક સિક્સર, દસ ફોર)એ પ્રારંભિક દિવસે જ સારી સ્થિતિમાં લાવી દીધું હતું, પરંતુ…
- ભુજ

ભરશિયાળે આકરા ઉનાળાના એંધાણ: ભુજ શહેર 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ‘તપ્યું’
ભુજ: શિયાળાની ઋતુને હજુ વિદાય લેવામાં સત્તાવાર રીતે હજુ સમય બાકી રહ્યો છે ત્યારે હાડ થીજવતી ઠંડી જાણે અચાનક ગાયબ બની ગઈ હોય તેમ કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુના થઇ રહેલા અનુભવ વચ્ચે બપોરના ભાગે સૂર્યનારાયણ દેવે જાણે અત્યારથી…
- મહાકુંભ 2025

મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ
મુંબઈ: દેશમાં ચાલી રહેલા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર ડૂબકી માટે કાર, બસ અને ટ્રેન દ્વારા પ્રયાગરાજ જતા લોકોની ભીડને કારણે, અમુક રૂટ પર વિમાનભાડામાં 300% થી 600% અથવા તેનાથી પણ વધુ વધારો કરીને પ્રવાસીઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જ્યારે…
- મહાકુંભ 2025

Stampede Safety Tip: નાસભાગના સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને બચાવવા શું કરવું?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (MAHAKUMBH) ચાલી રહ્યો છે અને આજે મૌની અમાવસ્યા છે. આજના દિવસે કરોડો લોકો મહાકુંભમાં આવીને સ્નાન કરશે. જોકે, દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે ત્યારે વહેલી પરોઢના નાસભાગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ…
- મહાકુંભ 2025

મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન વખતે આજે સવારે મચેલી નાસભાગમાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને લઈ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાએ દુઃખ વ્યક્ત કર્યું છે.…
- જામનગર

જામનગરમાં મકાન થયું ધરાશાયી, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
જામનગરઃ શહેરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં બે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતનબાઈની મસ્જિદ નજીક આ ઘટના બની હતી. છતનો ભાગ પડતાં મહિલા સહિત બે લોકો નીચે દબાતા ઘાયલ થયા હતા. નવા મકાનના સેન્ટિંગના…









