- મહાકુંભ 2025
Stampede Safety Tip: નાસભાગના સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને બચાવવા શું કરવું?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (MAHAKUMBH) ચાલી રહ્યો છે અને આજે મૌની અમાવસ્યા છે. આજના દિવસે કરોડો લોકો મહાકુંભમાં આવીને સ્નાન કરશે. જોકે, દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે ત્યારે વહેલી પરોઢના નાસભાગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન વખતે આજે સવારે મચેલી નાસભાગમાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને લઈ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાએ દુઃખ વ્યક્ત કર્યું છે.…
- જામનગર
જામનગરમાં મકાન થયું ધરાશાયી, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
જામનગરઃ શહેરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં બે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતનબાઈની મસ્જિદ નજીક આ ઘટના બની હતી. છતનો ભાગ પડતાં મહિલા સહિત બે લોકો નીચે દબાતા ઘાયલ થયા હતા. નવા મકાનના સેન્ટિંગના…
- રાશિફળ
આજનું રાશિફળ (28-01-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવા માટેનો રહેશે. આજે તમારો દિવસ આનંદમાં પસાર થશે. તમે આનંદના મૂડમાં રહેશો, પણ આજે કોઈની વાત તમને ખરાબ લાગી શકે છે. કામના સ્થળે આજે તમારો દિવસ સારો રહેશે. તમારા બોસ તમારા…
- મનોરંજન
ગયામાં આ કોણે કર્યું Amitabh Bachchanના માતા-પિતાનું પિંડદાન? બચ્ચન પરિવાર સાથે ખાસ સંબંધ…
ગઈકાલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના પિતાના હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન માટે બિહારની મોક્ષનગરી ગણાતા ગયામાં પિંડદાન કરવામાં આવ્યું હતું. હવે તમને થશે કે એક દીકરો જ પોતાના માતા-પિતાનું પિંડદાન કરે એમાં નવાઈની વાત શું છે,…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષોમાં ભંગાણ પડશે એવી આગાહીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાએ એવી આગાહી કરી છે કે ઉદ્ધવ ઠાકરે ટુંક સમયમાં ફડણવીસના નેતૃત્વ હેઠળ કામ કરતા…
- મહારાષ્ટ્ર
એનસીપીના પ્રધાને ‘ગરીબ જિલ્લો’ કહીને મજાક ઉડાવી, અજિત પવાર, ભાજપ નાખુશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રધાન નરહરિ ઝીરવાળે હિંગોલીને ‘ગરીબ’ જિલ્લો ગણાવીને રમુજ કરી તેને પગલે તેમના પક્ષના વડા અજિત પવાર અને ભાજપના કેબિનેટ સાથી ગિરીશ મહાજનની ટીકાનો સામનો કરવો પડ્યો છે.નાસિક જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું માનવું છે કે હાર્દિક પંડ્યાની સ્થાનિક ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બીસીસીઆઇ પસંદગી સમિતિમાં થયેલા ફેરફારો નક્કી કરશે કે તે ભારતની મર્યાદિત ઓવરોની કેપ્ટનશીપ માટે લાંબા ગાળાનો વિકલ્પ બની શકે છે કે નહીં. માંજરેકરે…
- મહારાષ્ટ્ર
સરપંચ હત્યા સાથે મુંડેના જોડાણ દર્શાવતા પુરાવા મળે તો મુખ્ય પ્રધાન મુંડેને રાજીનામું આપવાનું કહેશે: ચંદ્રકાંત પાટીલ
મુંબઈ: સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે સાંકળતા કોઈપણ પુરાવા મળશે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને રાજીનામું આપવાનું કહેશે, એમ તેમના કેબિનેટના સાથી અને ભાજપના પીઢ નેતા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.ભાજપના નેતા પાટીલે રવિવારે સાંગલીમાં પત્રકારોને…
- નેશનલ
“ગંગામાં ડૂબકીથી ગરીબી દૂર નહિ થાય” ખડગેના નિવેદન મુદ્દે ભાજપે વ્યક્ત કરી નારાજગી
ભોપાલ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મધ્ય પ્રદેશના મહુમાં ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીને સંબોધિત કરી હતી. મહુમાં રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો તમે બધા આંબેડકર બની જશો તો આ ભાજપ (ભારતીય…