- ભુજ
ભરશિયાળે આકરા ઉનાળાના એંધાણ: ભુજ શહેર 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ‘તપ્યું’
ભુજ: શિયાળાની ઋતુને હજુ વિદાય લેવામાં સત્તાવાર રીતે હજુ સમય બાકી રહ્યો છે ત્યારે હાડ થીજવતી ઠંડી જાણે અચાનક ગાયબ બની ગઈ હોય તેમ કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુના થઇ રહેલા અનુભવ વચ્ચે બપોરના ભાગે સૂર્યનારાયણ દેવે જાણે અત્યારથી…
- મહાકુંભ 2025
મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ
મુંબઈ: દેશમાં ચાલી રહેલા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર ડૂબકી માટે કાર, બસ અને ટ્રેન દ્વારા પ્રયાગરાજ જતા લોકોની ભીડને કારણે, અમુક રૂટ પર વિમાનભાડામાં 300% થી 600% અથવા તેનાથી પણ વધુ વધારો કરીને પ્રવાસીઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જ્યારે…
- મહાકુંભ 2025
Stampede Safety Tip: નાસભાગના સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને બચાવવા શું કરવું?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (MAHAKUMBH) ચાલી રહ્યો છે અને આજે મૌની અમાવસ્યા છે. આજના દિવસે કરોડો લોકો મહાકુંભમાં આવીને સ્નાન કરશે. જોકે, દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે ત્યારે વહેલી પરોઢના નાસભાગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન વખતે આજે સવારે મચેલી નાસભાગમાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને લઈ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાએ દુઃખ વ્યક્ત કર્યું છે.…
- જામનગર
જામનગરમાં મકાન થયું ધરાશાયી, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
જામનગરઃ શહેરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં બે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતનબાઈની મસ્જિદ નજીક આ ઘટના બની હતી. છતનો ભાગ પડતાં મહિલા સહિત બે લોકો નીચે દબાતા ઘાયલ થયા હતા. નવા મકાનના સેન્ટિંગના…
- રાશિફળ
આજનું રાશિફળ (28-01-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવા માટેનો રહેશે. આજે તમારો દિવસ આનંદમાં પસાર થશે. તમે આનંદના મૂડમાં રહેશો, પણ આજે કોઈની વાત તમને ખરાબ લાગી શકે છે. કામના સ્થળે આજે તમારો દિવસ સારો રહેશે. તમારા બોસ તમારા…
- મનોરંજન
ગયામાં આ કોણે કર્યું Amitabh Bachchanના માતા-પિતાનું પિંડદાન? બચ્ચન પરિવાર સાથે ખાસ સંબંધ…
ગઈકાલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના પિતાના હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન માટે બિહારની મોક્ષનગરી ગણાતા ગયામાં પિંડદાન કરવામાં આવ્યું હતું. હવે તમને થશે કે એક દીકરો જ પોતાના માતા-પિતાનું પિંડદાન કરે એમાં નવાઈની વાત શું છે,…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષોમાં ભંગાણ પડશે એવી આગાહીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાએ એવી આગાહી કરી છે કે ઉદ્ધવ ઠાકરે ટુંક સમયમાં ફડણવીસના નેતૃત્વ હેઠળ કામ કરતા…
- મહારાષ્ટ્ર
એનસીપીના પ્રધાને ‘ગરીબ જિલ્લો’ કહીને મજાક ઉડાવી, અજિત પવાર, ભાજપ નાખુશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રધાન નરહરિ ઝીરવાળે હિંગોલીને ‘ગરીબ’ જિલ્લો ગણાવીને રમુજ કરી તેને પગલે તેમના પક્ષના વડા અજિત પવાર અને ભાજપના કેબિનેટ સાથી ગિરીશ મહાજનની ટીકાનો સામનો કરવો પડ્યો છે.નાસિક જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન…