હજીરામાં સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે કંપનીને 18 કરોડનો દંડ
સુરત: સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીનો પર થયેલા દબાણને દૂર કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરનારી હજીરાની એએમએનએસ કંપની સામે સૌથી મોટી કાર્યવાહી…
- અમદાવાદ
અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકારની સજાગતા અને દર્દીઓને યોગ્ય સારવાર સહાય આપવાના પરિણામે નાગરિકોના મનમાંથી ટીબીનો ડર ઓછો થયો છે તેમજ કેસ અને મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે હજું પણ…
- નેશનલ
કેબિનેટ દ્વારા 16,000 કરોડના મહત્વપૂર્ણ મિશનને મંજૂરી, ખનિજોના સંશોધનને મળશે વેગ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે બજેટ પહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટે આજે બુધવારે બે મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેનો ખેડૂતોને ફાયદો મી રહેશે, તે ઉપરાંત કૃષિ ક્ષેત્ર સહિત અન્ય ઘણા ક્ષેત્રોને પણ…
- મહાકુંભ 2025
Video: મહાકુંભમાં નાસભાગ મુદ્દે સીએમ યોગી ભાવુક થયા, શું કહ્યું?
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી નાસભાગમાં 30 લોકોનાં મોત થયા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના મુદ્દે ન્યાયિક તપાસ માટે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કમિટીનું ગઠન કરવાની જાહેરાત કરી છે. ભાગદોડનો ઉલ્લેખ કરતા યોગીજી ભાવુક થઈ ગયા…
- આમચી મુંબઈ
પરવડી શકે એવા ઘરો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરશે: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર નવી મ્હાડા પોલીસી ઘડી રહી છે, જેનાથી કામ કરનારી મહિલાઓ, સિનિયર સિટિઝન્સ અને વિદ્યાર્થીઓને પરવડી શકે તેવા ઘરો ઉપલબ્ધ કરાવી શકાય.સરકાર મુંબઈને ઝુંપડપટ્ટી મુક્ત બનાવશે એમ તેમણે…
- આમચી મુંબઈ
રેશનલિસ્ટ ગોવિંદ પાનસરેની હત્યા: છ આરોપીના જામીન મંજૂર
મુંબઈ: રેશનલિસ્ટ અને લેખક ગોવિંદ પાનસરેની 2015માં થયેલી હત્યાના કેસમાં લાંબો સમય જેલમાં હોવાના આધારે બોમ્બે હાઈ કોર્ટે આજે છ આરોપીના જામીન મંજૂર કર્યા હતા. ન્યાયમૂર્તિ એ એસ કિલોરની ખંડપીઠે છ આરોપી – સચિન અંદુરે, ગણેશ મિસ્કીન, અમિત દેગવેકર, અમિત…
- અમદાવાદ
ગુજરાતીઓના મતે રાજ્યનો વટ વધાર્યોઃ ગુજરાતના ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’માં દેશમાં મેળવ્યું પહેલું સ્થાન
અમદાવાદ: 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું…
- સ્પોર્ટસ
સ્ટીવ સ્મિથે વધુ એક સદી ફટકારીને ચાર દિગ્ગજોને પાછળ મૂકી દીધા
ગૉલઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની સાઉથ આફ્રિકા સામેની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચી ગયેલા ઑસ્ટ્રેલિયાને અહીં આજે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનર ઉસમાન ખ્વાજા (147 નૉટઆઉટ, 210 બૉલ, એક સિક્સર, દસ ફોર)એ પ્રારંભિક દિવસે જ સારી સ્થિતિમાં લાવી દીધું હતું, પરંતુ…