- દાહોદ

ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો
દાહોદઃ ગુજરાતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ હાઇટેક ઉપાય અપનાવી રહી છે. દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો હતો. દાહોદ સરહદી જિલ્લો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા આ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય છે. થોડા દિવસ પહેલા એક…
- લખપત

લખપતના ઘડુલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી શરાબના નશામાં ધૂત મેડિકલ ઑફિસર ઝડપાયો
લખપત: એક તરફ, કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવા સતત કથળી રહી છે તેવામાં સીમાવર્તી લખપત તાલુકાના ઘડુલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા મેડિકલ ઑફિસરને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લેતાં ભારે ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો: ગળપાદર જેલમાં…
- મહેસાણા

મહાકુંભ નાસભાગમાં મહેસાણાના પુરુષનું મૃત્યુ, ચિત્રકૂટ પાસે કાર અકસ્માતમાં નવસારીની મહિલાએ ગુમાવ્યો જીવ
મહેસાણા: મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. જેમાં એક ગુજરાતી પણ સામેલ છે. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના પટેલ મહેશભાઈ સોમાભાઈ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતું. જો કે તેમનું કયા કારણોસર મોત થયું તે સ્પષ્ટ…
- નેશનલ

મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ; વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષે શ્રદ્ધાંજલિ પાઠવી
નવી દિલ્હી: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ (Mahatma Gandhi Death Anniversary) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત…
- મહાકુંભ 2025

મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આજે 18મો દિવસ છે. મૌની અમાસ પર થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભની અસર ગુજરાતના યાત્રાધામો પર જોવા મળી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ…
- મહાકુંભ 2025

મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, કરવામાં આવી આ માંગ
નવી દિલ્હીઃ મહાકુંભમાં મૌની અમાસના (mauni amavasya) દિવસે થયેલી નાસભાગમાં (mahakumbh stampede) 30 શ્રદ્ધાળુનાં મૃત્યુ થયા હતા. ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં (supreme court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં નાસભાગ સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની માંગ…
- શેર બજાર

આટલા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર; ફેડ રિઝર્વના નિર્ણયની ભારતીય બજાર પર અસર
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર રેડ સિગ્નલમાં (Indian Stock Market) ખુલ્યું. બજાર ખુલતાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) બંનેમાં સામાન્ય ઘટાડો નોંધાયો. આજે સવારે 9.25 વાગ્યે BSE SENSEX 80.16…
- ઇન્ટરનેશનલ

Washington DC Airplane Crash અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન; પોટોમેક નદી પાસે ખાબક્યું પ્લેન
વોશિંગ્ટન ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અમરિકાન એરલાઈન્સનું પેસેન્જર વિમાન યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું અને પોટોમેક નદી કિનારે (Washington DC Airplane Crash) ક્રેશ થયું. વિમાનમાં 64 લોકો સવાર હતાં. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ દુર્ઘટના અંગે માહિતી…









