- નેશનલ
ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણાઃ નીતિન ગડકરીએ કરી મોટી વાત
નવી દિલ્હી: મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાંથી રાહત આપ્યા બાદ હવે સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત…
- આપણું ગુજરાત
કેન્સર માટે સરકારની યોજના બની આધાર; 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગાંધીનગર: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે. તેની જાગૃતિ માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ખૂબ…
- આપણું ગુજરાત
ગોધરા હત્યાકાંડ: પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી ચાર મહિના બાદ ઝડપાયો
પુણે: 2002ના ગોધરા હત્યાકાંડમાં આજીવન કારાવાસ પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપીને ચાર મહિના બાદ પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સલીમ ઝર્દા અગાઉ પણ આઠ વખત પેરોલ પર છૂટીને નાસી છૂટ્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કૃષિ ક્ષેત્રમાં પ્રાયોગિક ધોરણે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરવાનું વિચારી રહી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે જણાવ્યું હતું.અહીં એક સમીક્ષા બેઠક દરમિયાન, પવારે રાજ્યના કૃષિ વિભાગને…
- આમચી મુંબઈ
લોન ચૂકવ્યા પછી પણ પજવણી ચાલુ રહેતાં યુવાનનો આપઘાત: એકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં બનેલી ઘટનામાં 1.80 લાખ રૂપિયાની લોનની સામે 3.30 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ નાણાંની માગણી સાથે પજવણી ચાલુ રહેતાં યુવાને કથિત આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે પોલીસે ત્રણ જણ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.પોલીસ ફરિયાદ…
- નેશનલ
Budget 2025: સીબીડીટીના ચેરમેનએ કહી મોટી વાત, આટલા ટકા કરદાતા અપનાવશે નવી કર વ્યવસ્થા
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં(Budget 2025)મધ્યમવર્ગને રાહત આપતા 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરી. જેની બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેને કહ્યું કે સરકારના આ પગલા પછી હવે દેશના 97 ટકા…
- નેશનલ
Budget 2025: સરકાર આ વખતે લેશે પંદર લાખ કરોડ રુપિયાની લોન…
નવી દિલ્હીઃ મોદી 3.0 કાર્યકાળનું બજેટ રજૂ થઇ ગયું છે. ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સરકારની કમાણીની વાત કરીએ તો તેમની આવક આવકવેરા અને જીએસટી તેમ જ અન્ય…
- સ્પોર્ટસ
દુબેને કંઈ થયું નહીં હોવાનું ગાવસ્કરે નિવેદન આપીને વિવાદ સર્જ્યો, ગંભીર-સૂર્યા પર ભડ્ક્યા
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ T20I મેચની સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 4-1થી જીત (IND vs ENG T20I Series) મેળવી હતી, પરંતુ ચોથી મેચ દરમિયાન કન્કશન સ્બસ્ટિટ્યૂટને અંગેનો વિવાદ શાંત (Concussion substitute controversy) થઇ રહ્યો નથી. મેચ દરમિયાન…
- રાશિફળ
આજનું રાશિફળ (03-02-2025): આ ત્રણ રાશિના જાતકોને આજે કામના સ્થળે મળશે કોઈ મોટી જવાબદારી, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી-ધંધામાં આજે તમારો રસ વધશે. આજે કામના સ્થળે તમારા ઉપરી અધિકારી તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે…
- સ્પોર્ટસ
નવા વિક્રમો બન્યા, ભારત 4-1થી સીરિઝ જીત્યું: અભિષેક બચ્ચને માણી અભિષેક શર્માની આતશબાજી
મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટી-20માં ભારતે રવિવારે વસંત પંચમીના શુભ અવસરે અભિષેક શર્માની ભૂતપૂર્વ આતશબાજીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. એના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ 10.3 ઓવરમાં 97 રનના સ્કોર પર ઑલઆઉટ…