- મહારાષ્ટ્ર

વિધાનસભા ચૂંટણીમાં થયેલું મતદાન ‘કૌભાંડ’, ફડણવીસ સરકાર નિષ્પક્ષ રીતે ચૂંટાઈ નથી: સંજય રાઉત
નાશિક: શિવસેના (યુબીટી)ના નેતાએ સોમવારે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘છેલ્લા બે કલાકમાં મતદાનમાં અચાનક વધારો’ થયો હોવાનો ઉલ્લેખ કરતાં હાલની સરકાર નિષ્પક્ષ રીતે જીતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 288 સભ્યોની વિધાનસભામાં…
- ઇન્ટરનેશનલ

આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાન્યુઆરી ૨૦૨૫માં આતંકવાદી હુમલાઓમાં ભારે વધારો નોંધાયો હતો. જે ગત મહિનાની સરખામણીએ ૪૨ ટકા વધુ છે, એમ અહીંની જાણીતી થિંક ટેન્કે જણાવ્યું હતું. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ(પીઆઇસીએસએસ) દ્વારા જાહેર કરાયેલા ડેટાને ટાંકીને ડોને અહેવાલ આપ્યો…
- રાશિફળ

લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: બોલીવુડમાં લગ્ન પછી સૌથી વધુ વિવાદમાં રહેનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા અત્યારે ચર્ચામાં છે. લગ્ન પછી સતત હરતીફરતી રહીને સોનાક્ષી સિંહા ચર્ચામાં રહે છે ત્યારે મુંબઈમાં ઘર વેચીને લાઈમલાઈટમાં આવી છે, તેમાંય વળી લગ્ન પછી એક ઘર વેચીને મોટો ફાયદો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ‘આ’ ગામના નાગરિકોએ આશ્ચર્યજનક પ્રસ્તાવ કર્યો પસાર, EVM નહીં જોઈએ…
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક ગ્રામ પંચાયતે ‘બંધારણની રક્ષા’ માટે ભવિષ્યની ચૂંટણીઓમાં ઇવીએમને બદલે મતપત્રક (બેલેટ પેપર)ના ઉપયોગને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હોવાની જાણકારી ગ્રામ સભાના એક સભ્યએ આપી હતી. સાંગલી જિલ્લાના વાળવા તાલુકાનું બહે ગામ પશ્ચિમ મહારાષ્ટ્રનું સંભવતઃ…
- નેશનલ

ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણાઃ નીતિન ગડકરીએ કરી મોટી વાત
નવી દિલ્હી: મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાંથી રાહત આપ્યા બાદ હવે સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત…
- આપણું ગુજરાત

કેન્સર માટે સરકારની યોજના બની આધાર; 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગાંધીનગર: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે. તેની જાગૃતિ માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ખૂબ…
- આપણું ગુજરાત

ગોધરા હત્યાકાંડ: પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી ચાર મહિના બાદ ઝડપાયો
પુણે: 2002ના ગોધરા હત્યાકાંડમાં આજીવન કારાવાસ પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપીને ચાર મહિના બાદ પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સલીમ ઝર્દા અગાઉ પણ આઠ વખત પેરોલ પર છૂટીને નાસી છૂટ્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કૃષિ ક્ષેત્રમાં પ્રાયોગિક ધોરણે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરવાનું વિચારી રહી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે જણાવ્યું હતું.અહીં એક સમીક્ષા બેઠક દરમિયાન, પવારે રાજ્યના કૃષિ વિભાગને…
- આમચી મુંબઈ

લોન ચૂકવ્યા પછી પણ પજવણી ચાલુ રહેતાં યુવાનનો આપઘાત: એકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં બનેલી ઘટનામાં 1.80 લાખ રૂપિયાની લોનની સામે 3.30 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ નાણાંની માગણી સાથે પજવણી ચાલુ રહેતાં યુવાને કથિત આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે પોલીસે ત્રણ જણ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.પોલીસ ફરિયાદ…
- નેશનલ

Budget 2025: સીબીડીટીના ચેરમેનએ કહી મોટી વાત, આટલા ટકા કરદાતા અપનાવશે નવી કર વ્યવસ્થા
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં(Budget 2025)મધ્યમવર્ગને રાહત આપતા 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરી. જેની બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેને કહ્યું કે સરકારના આ પગલા પછી હવે દેશના 97 ટકા…









