- અમદાવાદ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું આ સ્ફોટક નિવેદન
અમદાવાદઃ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામે એક સ્કૂલના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel)એક નિવેદન કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા…
- નેશનલ

દારૂના નશામાં ધૂત કારચાલકે દાટ વાળ્યોઃ રેલવે ટ્રેક પર હાંકારી મૂકી મારુતિ ડિઝાયર
બેંગલુરુઃ કર્ણાટકના ટેકલ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. દારૂના નશામાં ધૂત એક શખસે રેલવે સ્ટેશનના પરિસરમાં કાર હંકારી મૂકી હતી. એટલું જ નહીં, એ શખસે કારને પ્લેટફોર્મ પર લઇ ગયો હતો અને પછી કાર રેલવે ટ્રેક…
- નેશનલ

Delhi Election : દિલ્હીની 12 બેઠક પર આપ અને કોંગ્રેસે વચ્ચે કાંટાની ટક્કર, દલિત-મુસ્લિમ વોટ નિર્ણાયકv
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની(Delhi Election)ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દિલ્હીની 70 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. જેમાં આ ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રઆરીના રોજ જાહેર થવાનું છે. જોકે, આ ચૂંટણીમ 70 માંથી 12…
- મનોરંજન

વેબસાઈટ પરના નકલી વીડિયો હજુ નહીં હટાવાતા આરાધ્યા બચ્ચને ફરી કોર્ટમાં કરી અરજી
નવી દિલ્હી: થોડા સમય પહેલા અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી અમુક વેબસાઈટ પર વહેતી મુકવામાં આવી હતી. આ મામલામાં દિલ્હી હાઈ કોર્ટે સર્ચ એન્જિન ગૂગલ, એન્ટરટેઈનમેન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ…
- નેશનલ

મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા માંગતી જનહિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં વહેલી સવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે…
- પોરબંદર

પોરબંદરમાં ગેંગવોરના એંધાણ? કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા
પોરબંદર: પોરબંદર આમ અનેક ગુનાહિત બનાવોના લીધે ચર્ચામાં રહેલું છે. ત્યારે હવે જિલ્લાના બખરલા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલા નામચીન મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની હત્યા કરી…
- નેશનલ

Delhi માં 5 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અંગે ગાઈડલાઇન્સ જાહેર કરી
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેની માટેના પ્રચાર પડધમ સોમવારે સાંજે શાંત થયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના મોટા નેતાઓએ જનસંપર્ક કર્યો હતો. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ દિલ્હીના 1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ…
- મહારાષ્ટ્ર

સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસી) પાસેથી 12,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે મંજૂરી આપી છે. આનાથી એમએમઆરડીએના પ્રોજેક્ટ્સ માટે ભંડોળનો માર્ગ મોકળો થશે અને મેટ્રોના કામને વેગ મળશે.મુંબઈ મહાનગરમાં મોટી સંખ્યામાં…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ એકનાથ શિંદે ફરી ફડણવીસની સભામાં ગેરહાજર
મુંબઈ: એકનાથ શિંદેના વર્તનથી વારંવાર એવું જણાઈ રહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમના તેજસ્વી નેતૃત્વ છતાં તેમને મુખ્ય પ્રધાનપદે જાળવી રાખવામાં આવ્યા ન હતા, તેનાથી તેઓ હજી નારાજ છે. સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેઓ…
- મનોરંજન

બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?
મુંબઈઃ જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાની લવ લાઈફમાં ચાહકોને હંમેશાં રસ હોય છે. જ્યારથી તેનું અને અર્જુન કપૂરનું બ્રેક-અપ થયું છે ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે હવે આ બંનેનું શું થશે? અર્જુન કપૂર કોને ડેટ કરશે? મલાઈકા બીજી તક…









