- મહારાષ્ટ્ર
સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસી) પાસેથી 12,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે મંજૂરી આપી છે. આનાથી એમએમઆરડીએના પ્રોજેક્ટ્સ માટે ભંડોળનો માર્ગ મોકળો થશે અને મેટ્રોના કામને વેગ મળશે.મુંબઈ મહાનગરમાં મોટી સંખ્યામાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ એકનાથ શિંદે ફરી ફડણવીસની સભામાં ગેરહાજર
મુંબઈ: એકનાથ શિંદેના વર્તનથી વારંવાર એવું જણાઈ રહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમના તેજસ્વી નેતૃત્વ છતાં તેમને મુખ્ય પ્રધાનપદે જાળવી રાખવામાં આવ્યા ન હતા, તેનાથી તેઓ હજી નારાજ છે. સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેઓ…
- મનોરંજન
બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?
મુંબઈઃ જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાની લવ લાઈફમાં ચાહકોને હંમેશાં રસ હોય છે. જ્યારથી તેનું અને અર્જુન કપૂરનું બ્રેક-અપ થયું છે ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે હવે આ બંનેનું શું થશે? અર્જુન કપૂર કોને ડેટ કરશે? મલાઈકા બીજી તક…
- મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણીમાં થયેલું મતદાન ‘કૌભાંડ’, ફડણવીસ સરકાર નિષ્પક્ષ રીતે ચૂંટાઈ નથી: સંજય રાઉત
નાશિક: શિવસેના (યુબીટી)ના નેતાએ સોમવારે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘છેલ્લા બે કલાકમાં મતદાનમાં અચાનક વધારો’ થયો હોવાનો ઉલ્લેખ કરતાં હાલની સરકાર નિષ્પક્ષ રીતે જીતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 288 સભ્યોની વિધાનસભામાં…
- ઇન્ટરનેશનલ
આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાન્યુઆરી ૨૦૨૫માં આતંકવાદી હુમલાઓમાં ભારે વધારો નોંધાયો હતો. જે ગત મહિનાની સરખામણીએ ૪૨ ટકા વધુ છે, એમ અહીંની જાણીતી થિંક ટેન્કે જણાવ્યું હતું. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ(પીઆઇસીએસએસ) દ્વારા જાહેર કરાયેલા ડેટાને ટાંકીને ડોને અહેવાલ આપ્યો…
- રાશિફળ
લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: બોલીવુડમાં લગ્ન પછી સૌથી વધુ વિવાદમાં રહેનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા અત્યારે ચર્ચામાં છે. લગ્ન પછી સતત હરતીફરતી રહીને સોનાક્ષી સિંહા ચર્ચામાં રહે છે ત્યારે મુંબઈમાં ઘર વેચીને લાઈમલાઈટમાં આવી છે, તેમાંય વળી લગ્ન પછી એક ઘર વેચીને મોટો ફાયદો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ‘આ’ ગામના નાગરિકોએ આશ્ચર્યજનક પ્રસ્તાવ કર્યો પસાર, EVM નહીં જોઈએ…
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક ગ્રામ પંચાયતે ‘બંધારણની રક્ષા’ માટે ભવિષ્યની ચૂંટણીઓમાં ઇવીએમને બદલે મતપત્રક (બેલેટ પેપર)ના ઉપયોગને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હોવાની જાણકારી ગ્રામ સભાના એક સભ્યએ આપી હતી. સાંગલી જિલ્લાના વાળવા તાલુકાનું બહે ગામ પશ્ચિમ મહારાષ્ટ્રનું સંભવતઃ…
- નેશનલ
ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણાઃ નીતિન ગડકરીએ કરી મોટી વાત
નવી દિલ્હી: મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાંથી રાહત આપ્યા બાદ હવે સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત…
- આપણું ગુજરાત
કેન્સર માટે સરકારની યોજના બની આધાર; 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગાંધીનગર: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે. તેની જાગૃતિ માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ખૂબ…
- આપણું ગુજરાત
ગોધરા હત્યાકાંડ: પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી ચાર મહિના બાદ ઝડપાયો
પુણે: 2002ના ગોધરા હત્યાકાંડમાં આજીવન કારાવાસ પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપીને ચાર મહિના બાદ પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સલીમ ઝર્દા અગાઉ પણ આઠ વખત પેરોલ પર છૂટીને નાસી છૂટ્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ…