- ગીર સોમનાથ
ગિરનાર જતાં પહેલા આ જાણી લો; હવામાનના પલટાને લઈ લેવાયો મોટો નિર્ણય
જુનાગઢ: ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી રોપવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે યાત્રિકોની સુરક્ષાને કારણે…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા બે વર્ષમાં આટલા ટી-20 વર્લ્ડ કપ હાર્યું!
ડરબનઃ વર્ષોથી સાઉથ આફ્રિકાના પુરુષ ક્રિકેટરોની ગણના `ચૉકર્સ’ તરીકે થાય છે અને એમાં હવે એની મહિલા ક્રિકેટરોનો પણ ઉમેરો થઈ ગયો છે એમ કહી શકાય. છેલ્લા બે વર્ષમાં સાઉથ આફ્રિકા ટી-20ના કુલ ચાર વર્લ્ડ કપ હાર્યું છે. નવાઈની વાત એ…
- મહાકુંભ 2025
Mahakumbh: આવતીકાલે પીએમ મોદી જશે પ્રયાગરાજ, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગ રાજમાં મહાકુંભની(Mahakumbh 2025)મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને માતા ગંગાની પૂજા કરશે. પીએમ મોદી એક કલાક સુધી પ્રયાગરાજમાં રહેશે. આ પણ…
- મનોરંજન
Berlin Film Festival માટે રિયા શુક્લાની શોર્ટ ફિલ્મની પસંદગી થઈ
ફિલ્મમેકર રિયા શુક્લાની શોર્ટ ફિલ્મ ‘રૂઝ’ ૭૫ માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. જનરેશન KPlus સેગમેન્ટમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. રિયા શુક્લા દ્વારા દિગ્દર્શિત આ ટૂંકી ફિલ્મ ૧૩થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન બર્લિનમાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં જીબીએસના પાંચ નવા કેસઃ કુલ કેસ ૧૬૩ થયા
પુણે: મહારાષ્ટ્રમાં જીબીએસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પુણેમાં પાંચ નવા કેસ સામે આવતા કુલ કેસ ૧૬૩ કેસ થઈ ગયા છે, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ…
- મહારાષ્ટ્ર
બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા ભંડોળની ફાળવણીની તપાસ માટે અજિત પવારે સમિતિ ગઠિત કરી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે ત્રણ સભ્યોની તપાસ સમિતિ ગઠિત કરી હતી, જેઓ બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલી 877 કરોડ રૂપિયાની ફાળવણીમાં રહેલી કથિત વિસંગતતાઓની તપાસ કરશે. આ નિર્ણયો અજિત પવારના કેબિનેટના સાથી ધનંજય મુંડે…
- દ્વારકા
Dwarkaમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હાઇકોર્ટની સરકારને લીલીઝંડી, તમામ અરજીઓ ફગાવી
અમદાવાદ: ગુજરાત સરકારને બેટ દ્વારકામાં(Dwarka)ગેરકાયદે દબાણોને દુર કરવા માટે હાઈકોર્ટે લીલીઝંડી આપી છે. હાઈકોર્ટે બેટ દ્વારકા ખાતે ગેરકાયદે ધાર્મિક અતિક્રમણને વકફ બોર્ડની મિલકત ગણાવતી અરજીઓ ફગાવી દીધી. વકફના નામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને કુલ 12 ગેરકાયદે ધાર્મિક અતિક્રમણ…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાન મૅચની 12,000 રૂપિયાવાળી ટિકિટ બ્લૅકમાં 83,000 રૂપિયામાં વેચાય છેઃ અહેવાલ
દુબઈઃ બુધવાર, 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર, 23મી ફેબ્રુઆરીએ જે ટક્કર થવાની છે એની ઑનલાઇન બુકિંગમાં ટિકિટો એક કલાકમાં જ વેચાઈ ગઈ હોવાનો અહેવાલ આવ્યા બાદ પ્રાથમિક અહેવાલ મુજબ એવું પણ જાણવા…