- મહેસાણા
મહેસાણા જિલ્લાના ખેડૂતોને IFFCOએ આપ્યા રાહતના સમાચાર; 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી
મહેસાણા: ઇફકો દ્વારા મહેસાણા જિલ્લાના ખેડૂતોને વધુ 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી કરવામાં આવી છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં શિયાળુ પાકોની સીઝનમાં ખાતરની માંગ સૌથી વધુ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. ગુજરાત અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની ખાતરની…
- નેશનલ
Budget 2025 : કેન્દ્ર સરકાર આ પ્રોડકટ લગાવે છે Vice Tax, જાણો બજેટમાં શું ફેરફાર થયા
નવી દિલ્હી : ભારતમાં બજેટમાં અનેક પ્રકારના ઉત્પાદનો પર અનેક પ્રકારના કર લાદવામાં આવે છે. આમાંથી એક કર છે વાઇસ ટેકસ( Vice Tax)જેને સમ્પ્ચ્યુઅરી ટેક્સ પણ કહેવામાં આવે છે. આ ટેક્સ જાહેર આરોગ્યના હેતુઓ માટે નુકસાનકારક ઉત્પાદનોના વપરાશને ઘટાડવા અને…
- ગીર સોમનાથ
ગિરનાર જતાં પહેલા આ જાણી લો; હવામાનના પલટાને લઈ લેવાયો મોટો નિર્ણય
જુનાગઢ: ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી રોપવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે યાત્રિકોની સુરક્ષાને કારણે…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા બે વર્ષમાં આટલા ટી-20 વર્લ્ડ કપ હાર્યું!
ડરબનઃ વર્ષોથી સાઉથ આફ્રિકાના પુરુષ ક્રિકેટરોની ગણના `ચૉકર્સ’ તરીકે થાય છે અને એમાં હવે એની મહિલા ક્રિકેટરોનો પણ ઉમેરો થઈ ગયો છે એમ કહી શકાય. છેલ્લા બે વર્ષમાં સાઉથ આફ્રિકા ટી-20ના કુલ ચાર વર્લ્ડ કપ હાર્યું છે. નવાઈની વાત એ…
- મહાકુંભ 2025
Mahakumbh: આવતીકાલે પીએમ મોદી જશે પ્રયાગરાજ, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગ રાજમાં મહાકુંભની(Mahakumbh 2025)મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને માતા ગંગાની પૂજા કરશે. પીએમ મોદી એક કલાક સુધી પ્રયાગરાજમાં રહેશે. આ પણ…
- મનોરંજન
Berlin Film Festival માટે રિયા શુક્લાની શોર્ટ ફિલ્મની પસંદગી થઈ
ફિલ્મમેકર રિયા શુક્લાની શોર્ટ ફિલ્મ ‘રૂઝ’ ૭૫ માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. જનરેશન KPlus સેગમેન્ટમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. રિયા શુક્લા દ્વારા દિગ્દર્શિત આ ટૂંકી ફિલ્મ ૧૩થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન બર્લિનમાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં જીબીએસના પાંચ નવા કેસઃ કુલ કેસ ૧૬૩ થયા
પુણે: મહારાષ્ટ્રમાં જીબીએસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પુણેમાં પાંચ નવા કેસ સામે આવતા કુલ કેસ ૧૬૩ કેસ થઈ ગયા છે, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ…
- મહારાષ્ટ્ર
બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા ભંડોળની ફાળવણીની તપાસ માટે અજિત પવારે સમિતિ ગઠિત કરી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે ત્રણ સભ્યોની તપાસ સમિતિ ગઠિત કરી હતી, જેઓ બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલી 877 કરોડ રૂપિયાની ફાળવણીમાં રહેલી કથિત વિસંગતતાઓની તપાસ કરશે. આ નિર્ણયો અજિત પવારના કેબિનેટના સાથી ધનંજય મુંડે…